SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્વનું નિકા : 16/8 થયેલું. આ કાવ્યમાં કૂડા કાળે પ્રીતિતણું આશાવંતું ઉલ નાધ જાન, શ્રેય જજ જ ‘કલિકા' કાવ્યસંગ્રહ ૧૯૨૬માં પ્રગટ થાય છે. આ સંગ્રહમાં છે, જાત, કt -જ પ્રેમવિષયક ચિંતન રજૂ થયું છે. “દેહ નહીં રહે માત્ર છે કામનું જન જન જીવનના સનાતન નિયમનું કવિ ઉચ્ચારણ કરે છે. નાનાં બાણ લલ્મ કરુણમાં પર્યવસાન પામે છે. કવિ કહે છે “જીવન મુકે છે અદા ખજુના - 8 - 4 - છતાં દેહ વિલીન થતાં કોઈ અપૂર્વ તેજગર્ભની શાશ્વતતામાં કય, શ્રદ્ધા છે. કવિ ખબરદારની પુત્રીના (હેમીના) અકાળ મરવા જાઇ - કાવ્યસંગ્રહનો (1931) જન્મ થાય છે. પુત્રી ëમીનાના અકાળ અવસાન,રિ ઇ. પંક્તિનું લાંબું કરુણપ્રશસ્તિ કાવ્ય આખું જ મોટો મૃત્યુસંદર્ભ બનીને આવે છે. (હરી-વના જન્મ 9/11/1901 અવસાન 17/7/1928) જીવન પાછળ ન કયમ, જીવન બીજું રહે મૃત્યુનાં પડ પછી પડ ઉપડતાં” (“રિક . 3) આવું કહ્યા પછી પણ કવિ વિવશ બને છે. ડૂમો ભરાય છે. જ્ઞાન પાછું દિલું છે. જય છે. “વિકાસની વેદના' નામના ચોથા ખંડમાં વળી પાછો નિરાશાનો સૂર સંભળાય છે, કદ અહીં “અંધાર'ને મૃત્યુના પ્રતીક તરીકે ગણવે છે. અંધારરૂપી સર્પ (મૃત્યુ) કથાનું સૌ હોમાતા જતા હોવા છતાં દુઃખથી હારી જવાની તો કવિ ના જ પાડે છે. ફા મહાશિલ્પી મહાકવિની સર્જનકળામાં શ્રદ્ધા રાખવાનું કહે છે. ને અનુભવ માનવને કંઇ અને ભંગ કરવા પ્રેરે છે. “છો બધાં દુઃખ ખાતાં હૃદય કોતરી છો બધી વેદના દેહ પીલતી” (140 દર્શનિક) બધી વ્યાધિ તથા બધી વેદના કવિ પી જવા તૈયાર છે. “ધર્મવાદનું ધુમ્મસ નામના પાંચમા ખંડમાં કવિ જુદી જ રીતે ધર્મચિંતન રજૂ કરે છે. “સ્વર્ગ અને નરકને કવિ માનવ કદી નહીં જોયેલા “સ્વપ્નલોક'નું નામ આપે છે. જ્ઞાન એક વાત છે, ને અનુભવ જુદી વાત છે. જ્ઞાનની ગમે તેટલી વાતો કરવા છતાં જયારે કોઈ આત્મીયજન મૃત્યુ પામે છે, ત્યારે માનવનું હૈયું ખળભળી ઊઠે છે. કવિ ધર્મમાં માને છે, ધર્મવાદમાં નહિ. સાન માત્વ અનંતત્વનો ભેદ શી રીતે પામી શકે ? “સંતોનાં પગલાંની કેડીમાં કવિની છાતીમાં બાપુના ઉરની પાંદડીઓના પમરતા સ્નેહનો નિર્દેશ થયો છે. કવિની ઉરવાંસળી કરુણ સૂર કાઢે છે. “બાપુજીની મશાલ પૂઠેમાં કવિ પોતાના જ જીવને રહ્યાંસહ્યાં ગીતો.માઈ લેવાનું સૂચવે છે. ગાંધીજીનું જીવન પણ કાળની ચક્કીમાં પિસાઈ જતાં કવિના હૃદયે ઊંડા ચીરા પડ્યા છે. “ફૂલચૂંટણી' કાવ્યમાં કવિ પોતાના વાસ્તવિક અનુભવોમાંથી ટપકતી વેદના રજૂ કરતાં વ્યથાતો અનુભવે જ છે. સ્વજનના મૃત્યુનું દુઃખ અસહ્ય છે. કવિના જીવનમાં કંઈક કળી ખીલ્યા વિના જ કરમાઈ ગઈ છે. નાનાં પુષ્પ સમાં બાળ કરમાઈ જતાં કવિનું હૈયું | ચિરાઈ ગયું છે. ને એ પુષ્પોની સુંદરતા યાદ કરતાં કવિ અશ્રુ સારે છે. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036417
Book TitleArvachin Gujarati Kavitama Mrutyunu Nirupan
Original Sutra AuthorN/A
AuthorBhanumati Jani
PublisherParshwa Publication
Publication Year1998
Total Pages512
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size875 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy