SearchBrowseAboutContactDonate
Page Preview
Page 265
Loading...
Download File
Download File
Page Text
________________ 248 અભયકુમાર મંત્રીશ્વરનું જીવન ચરિત્ર. પણ યોગ્ય લેભ નથી હોત. દક્ષિણામાં ઘણું દ્રવ્ય મળ્યું એથી એને બહુ જ સારું થયું અને તરૂવરમાંથી શાખા નીકળવા માંડે એમ એનું કુટુમ્બ વિસ્તાર પામવા લાગ્યું. પણ અજીર્ણ આહાર અને વમનને લીધે કાચેરસ ઉપર ને ઉપર રહેવાથી એને ત્વચામાં વિકાર થયે કારણકે જેવી ક્રિયા હોય છે, તેવું જ ફળ પ્રાપ્ત થાય છે. પ્રતિકાર નહિ કરવાથી એને વ્યાધિ વધે. વર, વ્યાધિ, વ્યાણ અને અગ્નિ-એ ચારે વાનાં સરખાં છે. એની નાસિકા આગળથી બેસી ગઈ, એના હસ્ત અને ચરણ ફાટી ગયા અને એને સ્વર તુટી ગયે, તે પણ અતૃપ્તની પિકે એણે રાજાની સાથે પાંચે ઈન્દ્રિયેના ભેગોપગ શરૂ રાખ્યા; કારણકે એવા ભૂખાળ લેકેને લેશ પણ શરમ હોતી નથી. એ જોઈ મંત્રીઓએ તે રાજાને કહ્યું-આ કુષ્ટરોગ છે તે ચેપી રોગ છે; માટે ભેજન વગેરેમાં એની સાથે સંબંધ રાખવે એ યુક્ત નથી; એવું હેત શા કામનું કે જેથી પિતાને વિનાશ થાય ? માટે હે સ્વામી, આના નરોગી પુત્ર છે એમના માંના કેઈને એને સ્થાને રાખે, આદેશીને સ્થાને આદેશ રાખવામાં (મૂકવામાં ) આવે છે તેવી રીતે. મહીપતિએ એ વાતની હા કહી એટલે મંત્રીઓએ વિપ્રને કહેવરાવ્યું કે-હવે તારે રાજમહેલમાં પિતે ન આવતાં તારા પુત્રને મોકલવા. તું ઘરમાં જ સારે છે. એ સાંભળી અત્યન્ત ખિન્ન થયેલો એ બ્રાહ્મણ પછી પિતાના પુત્રને રાજમંદિરમાં મોકલવા લાગે. વ્યાધિએ તો અતિ ઉગ્રરૂપ ધારણ કર્યું એટલે વળી પુત્રએ પિતાને ઘરની બહાર એક કુટીર ( ઝુંપડી) કરાવીને એમાં રાખે, ત્યાં એ એકલે કેવી રીતે રહી શકશે એમ વિચારીને જ હેયની એમ એની આસપાસ પુષ્કળ માખીઓ બણગણવા લાગી. એક જૂના પુરાણ ખાટલામાં પડ્યો પડ્યો તે બબડતે તેને કોઈ ઉત્તર પણ આપતું નહીં; તો કહ્યું કરવાની તો વાત જ શી ? એના પુત્ર એની આજ્ઞા ન પાળતા એટલું જ નહિ પણ એની સામા ઉલ્લંડ રાત સુદ્ધાં કહેવા લાગ્યા. વળી પુત્રવધુઓ પણ કાષ્ટના પાનમાં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036402
Book TitleAbhaykumar Mantri Jivan Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorChandratilak Upadhyay
PublisherNaginbhai Manchubhai Jain Sahityoddhar Fund
Publication Year1926
Total Pages336
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size250 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy