SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વથી સંયુક્ત થવાનું છે જ્યારે પરથી વિભક્ત થવાનું છે. • જે છૂટવા માટે જીવે છે તે બંધનમાં આવતો નથી. • માનવજીવન બુદ્ધિને બદલે ભાગ્યથી વધારે ચાલે છે. • પરને માત્ર નિહાળો તો સ્વને નિખારો! • • અ) આત્માની વિસ્મૃતિ એજ અજ્ઞાન, નિદ્રા અને પ્રમાદ છે. બ) સતત આત્મસ્મૃતિ પૂર્વકનું આત્મપ્રવર્તન એ અપ્રમત્તતા છે. જેમ ઘર બાળીને તીરથ ન થાય એમ આત્માને ભૂલીને પ્રવર્તન ન થાય. અ) પરને માણવું એય ભૂલ અને પરને જાણવું એય ભૂલ ! બ) જે તારું નથી એ તને ન જણાય એનાથી તને શું નુકસાન ? ક) જોનારાને જોવો અને જાણનારાને જાણવો તે અધ્યાત્મ છે. • સાધક સિદ્ધિ ઈચ્છે છે તેથી પ્રસિદ્ધિથી પર રહે છે. નિજાનંદનો નિષ્કર્ષ ૮૬
SR No.036061
Book TitleNijanandno Nishkarsh
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherMuktidarshanvijay
Publication Year
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy