SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ • પ્રેમની સંકુચિતતા રાગ છે જ્યારે રાગની વ્યાપકતા પ્રેમ છે. • રાગમાં ક્ષણિક અભેદતાનું સુખ છે તો પ્રેમમાં ત્રિકાળ અભેદતાનું સુખ છે. ૭ હ રાગાદિની ચીકાશ જડમૂળથી કાઢવા વીતરાગતા સિવાય કોઈ સમર્થ નથી. • ઉદાસીનભાવ આવે ત્યારે જ આત્મા ઉપશમભાવને સ્પર્શી શકે છે. સંસારનો વિવેક સજ્જન બનાવે છે . જ્યારે આધ્યાત્મનો વિવેક દેહાતીત બનાવે છે. • અજ્ઞાની બધું કર્યા કરે જ્યારે જ્ઞાનીને બધું થયા કરે ! • સમ્યગ્દષ્ટિ જીવ કાયપાતી હોઈ શકે પણ ચિત્તપાતી ન હોય. વિકલ્પમાં અનુભૂતિનું સ્મરણ હોય જ્યારે નિર્વિકલ્પમાં માત્ર અનુભૂતિ હોય. • મિથ્યાદષ્ટિને દેશઆરાધક કહ્યો છે જ્યારે સમ્યગ્દષ્ટિને દેશવિરાધક કહ્યો છે. નિજાનંદનો નિષ્કર્ષ ૮૪
SR No.036061
Book TitleNijanandno Nishkarsh
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherMuktidarshanvijay
Publication Year
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy