SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ • ફ્રિજમાં રહી જતું પાણી બરફ બની જાય છે, મનમાં રહી જતો ક્રોધ વેર બની જાય છે. • આંખમાં અમી તો દુનિયા ગમી; જીભમાં અમી તો દુનિયા નમી. • પ્રલોભનોને જે ટાળે, પ્રતિકૂળતાને જે સ્વીકારે એજ પવિત્રતા-પ્રસન્નતાને ટકાવે. . બૌદ્ધિક આનંદ એ મોક્ષમાર્ગ નથી પણ આત્મિક આનંદ એ મોક્ષમાર્ગ છે. મનુષ્યનો મોટામાં મોટો દોષ એ છે કે એ પોતાને નિર્દોષ સમજે છે ! • સમ્યક્ત્વ એ વીતરાગતાનો અંશ અને વીતરાગતાનું પ્રવેશદ્વાર છે. સમ્યક્ત્વ પ્રાપ્તિ માટે ઉપયોગમાં પરમાત્મસ્વરૂપને ખૂબ ઘૂંટવું જોઈએ. અહિંસાનો અલંકાર સંયમ છે અને સંયમનો અલંકાર તપ છે. • વસુ (ધન), વસ્તુ, વ્યક્તિ, વિવેક, વિભુ ઉત્તરોત્તર ચઢિયાતા છે. ૮૩ સાધના
SR No.036061
Book TitleNijanandno Nishkarsh
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherMuktidarshanvijay
Publication Year
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy