SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ • સંયોગ માત્ર આત્માથી પર અને ભિન્ન છે. • જેટલો જેટલો ઉપયોગ સૂક્ષ્મ બને તેટલાં તેટલાં ઘાતિકર્મો તૂટે. મિથ્યાત્વના ૩ પ્રકાર – કર્તાપણાનું, હુંપણાનું, જાણુંછુંનું. • જાત જેવી છે તેવી તેને ઓળખીને જાતમાં ઠરી જવું એ જ જીવન કર્તવ્ય હોવું જોઈએ. • સંસાર સુખમય હોય કે દુઃખમય એ પરમાત્મ સ્વરૂપનો વિરોધી છે. • ઉપાદાનમાં નિહ રહેતા નિમિત્તમાં જ રહ્યાં કરવું એ વિનાશીમાં રહેવાપણું છે. • ગુણ ગુણીની અભેદતાથી જ્ઞાન જ્ઞાયકની અભેદતા છે. • દૃષ્ટિ દ્રવ્યમાં સ્થિર થાય તો નિમિત્તથી પર ઉઠાય. . નિમિત્તાધીન દૃષ્ટિમાં સ્વાધીનતા નથી. શુભકાળે દૃષ્ટિ શુદ્ધ તરફ હોય તો શુભમાંથી શુદ્ધમાં જવાય, અન્યથા શુભનો ચક્રાવો ચાલુ રહે. • ત્રિકાળી ધ્રુવ તત્ત્વના અસ્તિત્વની સભાનતા અને પર્યાયમાં ૮૧ સાધના
SR No.036061
Book TitleNijanandno Nishkarsh
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherMuktidarshanvijay
Publication Year
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy