________________
• જેનાથી ચેતના મૂર્છિત થાય તે પ્રમાદ !
.
.
વિષય, કષાય, વિકથા, નિદ્રા, મદ્યપાન એ પ્રમાદ છે. મનુષ્ય ગતિ, મનુષ્ય ભવ એ ધર્મની મોસમ છે. જેને જીવતાં આવડે તેને મરતાં પણ આવડે જ.
♦ કાર્યમાં નિષ્ફળતા મળે તો પણ મન બગડવા નહિ દેવું અને પરમાત્માની લગન છૂટવા નહિ દેવી.
• ઉપયોગનો ઉપયોગ છે કે ઉપયોગનો દુરુપયોગ છે? વિચારો?
©
લેવાથી લેવાઇ જવાય જ્યારે આપવાથી છૂટા પડી જવાય.
• ગુણ જ ધર્મ છે અને દોષ જ અધર્મ છે.
•
ગુણ-દોષથી અપાતી ધર્મ-અધર્મની સમજ સર્વ ગ્રાહ્ય અને સર્વ સ્વીકૃત બને છે.
• પર્યાયમાં ચિત્તની વિશુદ્ધિ હોય અને સ્વરૂપનું લક્ષ્ય તીવ્ર હોય તેટલું અશુભથી બચાય.
.
નિમિત્તનો સ્વીકાર કરવાનો હોય પણ નિમિત્તમાં ભળવાનું
ન હોય.
૫૩ સાધના