SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ • જે પોતે પોતાની જાતને નહિ ઓળખે, તે બીજાને કેમ કરીને ઓળખશે ? • આત્મા નહિ ઓળખાય તો કાંઈ નહિ પણ બુદ્ધિની શેતાનીયતને તો ઓળખી લ્યો ! • ગુણાદર, ગુણપ્રમોદ, ગુણપ્રશંસા, ગુણપક્ષપાત આત્મલક્ષે હોય. • આત્મા ન ઓળખાય ત્યાં સુધી જીવને સંસારમાં ચક્રગતિ છે. . • આત્માનું આત્મપણે ગેરહાજરપણું એ આત્માનું ભાવમરણ છે. જ્યાં પરમાત્મા છે ત્યાં તું તેને શોધ. • જ્યાં સુધી નજર દેહ ઉપર છે ત્યાં સુધી સંસાર છે. • અનંતકાળની સંસારની ભટકણે આત્માના મોક્ષની અટકણ કરી છે. ઉપયોગને ઉપયોગમાં ઢાળવો તે ઉપયોગનો સદુપયોગ છે. નિજાનંદનો નિષ્કર્ષ ૪૨
SR No.036061
Book TitleNijanandno Nishkarsh
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherMuktidarshanvijay
Publication Year
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy