SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ • જ્ઞાન આત્માને શાંત બનાવે છે, તો રાગ આત્માને આકુળ-વ્યાકુળ કરે છે. • જ્ઞાનને અનંતા ગુણોની સહાય છે, તો રાગને અનંતા દોષોની સહાય છે. • જ્ઞાનમાં ડૂબવાથી નિશ્ચિંત, નિર્ભય બનાય છે, તો રાગમાં ડૂબવાથી ચિંતા-ભય આવે. . O શ્રેષ્ઠ સ્વાધ્યાય અનુપ્રેક્ષા છે. પરમાત્માએ પ્રરૂપેલ તત્ત્વનું સ્વરૂપ પકડાય તે અનુપ્રેક્ષા છે. • મન સહિત ઈન્દ્રિયો દ્વારા થતા જ્ઞાનના જ્ઞાતા બનવાનું છે. • બોધની નિર્વિકલ્પતા જ બોધની સૂક્ષ્મતા છે. • બુદ્ધિ એટલે જાણકારી અને સમજ એટલે સ્પર્શના. અજ્ઞાનને હટાવવું, જ્ઞાની થવું એજ એકમાત્ર આત્માને સુખી કરવાનો ઉપાય છે. • અજ્ઞાનાવસ્થામાં વિકૃત ચેતનનાનો ભોગવટો હોય છે જ્યારે જ્ઞાનાવસ્થામાં અવિકૃત ચેતનાનો ભોગવટો હોય છે. નિજાનંદનો નિષ્કર્ષ ૧૬
SR No.036061
Book TitleNijanandno Nishkarsh
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherMuktidarshanvijay
Publication Year
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy