SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ . • વિવેકની ચરમસીમાએ પહોંચેલા આત્માનો અનુભવ પરમ પ્રામાણિક છે, જે અંતિમ છે. . બોધની સૂક્ષ્મતા એટલે બોધની અસરકારકતા ! દરેક વાતમાં આત્માનો પક્ષપાતી તે આત્મજ્ઞાની. જીવને દુઃખ આવે છે કર્મના ઉદયથી પણ દુઃખી થાય અજ્ઞાનથી. દુઃખમાં દુઃખી ન થવું તે જ્ઞાનદશા છે. • જ્ઞાનીને નિર્જરા હોય છે જ્યારે અજ્ઞાનીને બંધ હોય છે. • અજ્ઞાની સંયોગોનો સ્વીકાર ન કરતા સંયોગો ફેરવવાના ઉધામા કરે છે તેથી બંધાય છે. • જ્ઞાનની ખંડિતતાથી જ વિકલ્પો ઊભાં થાય. જ્ઞાનની ખંડિતતાનું કારણ જ્ઞાનની વિકારીતા છે. • જ્ઞાન અને રાગને પ્રજ્ઞા છીણી વડે છૂટા પાડી શકાય છે. • જ્ઞાનમાં શાંતરસ શીતળતા છે, તો રાગમાં અશાંતરસ તાપ, ઉકળાટ છે. ૧૫ દર્શન-જ્ઞાન-ચારિત્ર
SR No.036061
Book TitleNijanandno Nishkarsh
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherMuktidarshanvijay
Publication Year
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy