SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ ક્લેશ, સંઘર્ષ, વાદ, વિવાદ, વિખવાદ, વિતંડા, તર્ક, યુક્તિ એ બધાં બુદ્ધિના ચાળા છે. • જ્ઞાનીની વાતો સાંભળીએ છીએ ખરા, પણ સાંભળીને સમજમાં લાવી સ્વીકારતા નથી. • . • પુણ્યયોગ છે પણ આત્મયોગ નથી. તત્ત્વમાર્ગને આત્મસાક્ષીપણા અને પ્રામાણિકતા સાથે ગાઢો સંબંધ છે. જૈનદર્શનનો પાયો તત્ત્વનિર્ણયપૂર્વકની સાધના છે. ભવે મોક્ષે સમો મુનિની સ્થિતિ આવે પછી જ ક્ષપકશ્રેણિના મંડાણ થાય છે. પરમાર્થ સાધે તે સાધુ. • સુકૃત અનુમોદનાની પૂર્વમાં દુષ્કૃતગર્હાની અત્યંત આવશ્યકતા છે. છ ભેદનો ભેદ કરી એનો છેદ કરવાનો છે. • સ્વ હોય તેની સાથે જ અભેદ પરિણમન શક્ય છે. • પર પદાર્થ સાથે અભિન્ન પરિણમન એ જ સંસાર. ૧૦૯ સાધના
SR No.036061
Book TitleNijanandno Nishkarsh
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherMuktidarshanvijay
Publication Year
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy