SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ ♦ પુણ્યના ઉદયકાળમાં શુદ્ધિ અગત્યની અને મહત્વની છે. વ્યવહારથી જેમ પુણ્યશાળી સાથે રહેવાનું છે તેમ તત્ત્વથી ગુણસંપન્નની સાથે રહેવાનું છે. દુર્લભતાનું ભાન વ્યર્યને અટકાવે છે. • વ્યવહારમાં જે મોટો બનશે એ અધ્યાત્મમાં નાનો બની રખડશે. G • જ્ઞાની પ્રવૃત્તિ બદલવા કરતાં વૃત્તિ બદલવા ઉપર ભાર મૂકે છે. મનુષ્યભવ આત્માના સ્વાતંત્ર્યની પ્રાપ્તિ માટે મળેલ છે. • શાયકની વિચારણાથી બુદ્ધિ સૂક્ષ્મ બને છે અને સંકલ્પ વિકલ્પનું બળ તૂટે છે. અભિપ્રાયથી મન ઊભું થાય છે અને નોંધથી સંસાર ઊભો થાય છે. • આત્મા આત્મામાં રહે અને માંગણવૃત્તિ છૂટી જાય તે સાચી ભિક્ષુકતા છે. . છયે કારક સ્વમાં પ્રવર્તે તે મોક્ષમાર્ગ છે. વૈરાગીને દેવલોક એ નજરકેદ છે. નિજાનંદનો નિષ્કર્ષ ૧૦૪
SR No.036061
Book TitleNijanandno Nishkarsh
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherMuktidarshanvijay
Publication Year
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy