SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ હું જ્ઞાન વડે કરીને છું, પરને કારણે નથી. ત્રણે યોગનું કંપન ચાલું છે માટે ભવભ્રમણ ચાલે છે. જ્યાં ધાતીનો બંધ છે ત્યાં પર સમય છે. • કર્મના ઉદયને જોતાં શીખો, જ્ઞાતા-દૃષ્ટા ભાવમાં રહો! • d સર્વજ્ઞનો ઉપાસક પોતાની અંદર રહેલા સર્વજ્ઞત્વની ઉપેક્ષા કરે ? • ઈન્દ્રપદ-ચક્રવર્તીપદ જેને એંઠ લાગે છે, તેને સ્વરૂપની મસ્તી ચડી ગઈ છે. • શુભ ભાવો પણ પર સમય છે. • સંસાર તરવા માટે માનવભવ આપીને કર્મસત્તાએ જીવ ઉપર મહાન ઉપકાર કર્યો છે. જે સ્વસત્તાને ઓળખી લે છે, તે જ પરસત્તાનો સમભાવે નિકાલ કરી શકે છે. • રખડાવે તે રાગ. રાગ એ ફાટી ગયેલું દૂધ છે. ગુણાનુરાગ વ્યક્તિરાગમાં પરાવર્તીત થતાં એ સ્નેહરાગ બને છે. નિજાનંદનો નિષ્કર્ષ ૧૦૦
SR No.036061
Book TitleNijanandno Nishkarsh
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherMuktidarshanvijay
Publication Year
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy