SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ • આત્મામાં ઉપયોગ રૂપી પાવર જોડાવાથી સંસારનો પાવર કપાઈ જાય છે. પરમાત્મા એટલે પરમગુરૂ કે જેની આગળ જીવ સજ્જન – ડાહ્યો બને છે. • પોતે પોતાને પોતાનામાં પોતાનામાંથી અનુભવે એ પરમ વાસ્તવિક ધર્મ છે. • આત્મા એના મૌલિક સ્વરૂપે પ્રવર્તે તો તે આત્મધર્મ છે. • આત્મ પરિણમન એ જ ધર્મ છે. • અજ્ઞાન ક્રિયાભ્યામ્ બંધનમ્. . ભાડુતી જ્ઞાન અને પૌદ્ગલિક ક્રિયાથી મોક્ષ કેમ કરીને થાય ? • વિપરીત પરિણમન યુક્ત ક્રિયા તે બંધન. • સમ્યક્ પરિણમન યુક્ત ક્રિયા તે મુક્તિ. • આત્મામાં રહેનારને બહારની ક્રિયાના બંધન લાગતા નથી. • જેના વડે પ્રયોજનની સિદ્ધિ થાય તે કારક. • કારક બહારમાં પ્રવર્તે તો સંસારમાર્ગે ગમન. નિજાનંદનો નિષ્કર્ષ ૯૬
SR No.036061
Book TitleNijanandno Nishkarsh
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherMuktidarshanvijay
Publication Year
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy