SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ ખૂબી વિકસે અને ખામી દૂર થાય એવી ટેક રાખવી. • જયણાના ગર્ભમાં પ્રત્યેક જીવ સાથે આત્મોપ્ય- આત્મતુલ્યતાનો ભાવ છે. • સ્થિર હોય તેનું ધ્યાન થાય, પળે પળે પલટાય તેનું કેમ ધ્યાન થાય ? . બન્યું તે સાચું અને બન્યું તે જ ન્યાય કારણ એ કર્મનો પરિપાક છે. • અક્રમ થવાય નહિ ત્યાં સુધી અકાલ બનાય નહિ. અકાર્ય કરતાં અટકાવે અને સત્કાર્યમાં જોડે તે કલ્યાણમિત્ર! પ્રેમથી-સમજથી જે કાર્ય થાય તે આગ્રહથી નહિ થાય. • સહાય કરે, સહન કરે, સમતા રાખે, (અપ્રમત) સાવધ રહે તે સાધુ ! • હું જ નહિ પણ વિશ્વ આખુંય અકર્તા છે એવા ભાવથી જ જગતને નિર્દોષ જોવાશે. • અધ્યાત્મમાં સંઘર્ષ એટલે ચૈતન્યસ્વરૂપનો સ્વીકાર અને બહારના બનાવોમાં દષ્ટાભાવ. ૯૩ સાધના
SR No.036061
Book TitleNijanandno Nishkarsh
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherMuktidarshanvijay
Publication Year
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy