SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ 66 સૂતક સંબંધી શાસ્ત્રીય સરળ સમજ दिवसे विपुलं असणं पाणं खाइमं साइमं उवक्खडावेति, उवक्खडावित्ता मित्तणातिनियगसयणसंबंधिपरियणं आमंतेति / (अध्ययन-३, पृ. 58) અર્થ : ત્યાર પછી તે વિજય નામના ચોર સેનાપતિએ તે પુત્રની મોટી ઋદ્ધિ અને સત્કારના સમુદાય વડે દશ રાત્રિની સ્થિતિપતિકા કરી ત્યાર પછી તે વિજય નામના ચોર સેનાપતિએ તે પુત્રના અગિયારમા દિવસે વિસ્તારવાળું અશન-પાન-ખાદિમ-સ્વાદિમ તૈયાર કરાવ્યું. તૈયાર કરાવીને મિત્ર, જ્ઞાતિ, નિજ, સ્વજન, સંબંધી અને દાસ-દાસી આદિક પરિજનને આમંત્રણ કર્યું.” શ્રી રાયપરોણી સૂત્ર : 'तएणं तस्स दारगस्स अम्मापियरो पढमे दिवसे ठिइवडियं करेहिंति बारसाहे दिवसे निव्वित्ते असुइ जाव कम्मकरणे चोक्खे संमज्जिओवलित्ते विउलं असणपाणखाइमसाइमं उवक्खडावेस्संति / (पृ. 146) તાત્પર્ય : જન્માધિકાર છે. માતા-પિતા પ્રથમ દિવસે જાતકર્મ કરે છે, ત્રીજે દિવસે સૂર્ય-ચંદ્ર દર્શનોત્સવ કરે છે, છઠે દિવસે જાગરણ કરે છે. અગિયાર દિવસ વ્યતિક્રાંત થાય ત્યારે અશુચિ નિવારણ કર્મો પૂરા કર્યું છતે બારમો દિવસ પ્રાપ્ત થયે છતે સ્વજનાદિકને અશન-પાન-ખાદિમ-સ્વાદિમથી જમણ આપે છે.” શ્રી ઉવવાઈ સૂત્રઃ तस्स दारगस्स अम्मापियरे पढमे दिवसे ठिइवडियं काहिंति बारसाहे दिवसे વગેરે. निव्वत्ते असुइजायकम्मकरणे' त्ति निवृत्ते-अतिक्रान्ते अशुचीनाम् - अशौचवतां जातकर्मणां-प्रसवव्यापाराणां यत्करणं - विधानं तत्तथा, तत्र 'बारसाहे વિવસે' ત્તિ દ્વાદશાર વિસે રૂત્યર્થ : ' (. 186) તાત્પર્ય : જન્માધિકાર ચાલે છે. માતા-પિતા અગિયાર દિવસ વીત્યા પછીતે દરમ્યાન અશુચિ નિવારણ કર્મથી પરવારી, બારમે દિવસે જ્ઞાતિજમણ કરે છે.” પૂ. ગુણચંદ્રસૂરિ કૃત મહાવીરચરિયું: "आगए य एक्कारसमे दिवसे जहाभणियविहाणेण सुइजाइकम्ममवणेति
SR No.035328
Book TitleSutak Sambandhi Shastriya Saral Samaj
Original Sutra AuthorN/A
AuthorVijayjaidarshansuri
PublisherJinagna Prakashan
Publication Year
Total Pages131
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy