________________ સૂતક સંબંધી શાસ્ત્રીય સરળ સમજ 16 શ્રી જિનપૂજા ન કરવાના દોષમાં પડે છે. આ બધાનું પાપ શ્રી જિનપૂજાનો નિષેધ કરનારાને અવશ્ય લાગે. મનસ્કૃતિની જેમ લૌકિકોની ક્રિયાકાંડોની વિધિમાં વધુ ઉપયોગમાં લેવાતા બીજા પણ ગ્રંથો છે. તેમાંથી નિર્ણય સિધુ, ધર્મસિધુ નામના લૌકિકગ્રન્થોમાં, પ્રચલિત સૂતકની માન્યતા સાથે જાણવા જેવી નોંધપાત્ર માન્યતાઓ પણ લખી છે. તેમાંની કેટલીક માન્યતાઓ આપણે જોઈએ. નિર્ણય સિધુ (સેતુ નામક હિંદી ટીકા સહિત) अत्राशौचमध्येऽपि स्नानश्रद्धादि कार्यमेव सूतके मृतके चैव, न दोषो राहुदर्शने / तावदेव भवेच्छुष्टिर्यावन्मुक्तिर्न दृश्यते // ' इति माधवीये वृद्धवसिष्ठोक्तः // હિંદી ટીકા : પ્રહણ હોતે સમય નવ મી સ્નાન કૌર શ્રાદ્ધ સૂરના कारणकि, माधवीयमें वृद्धवसिष्ट यह कहते हैं - सूतक और मृतक इन दोनों का राहु दर्शनमें दोष नहीं जब तक ग्रहण मुक्त न हो तब तक सूतक और પાતવારને શુદ્ધ રહતે હૈ' (પૃ. 11) ગ્રહણ સંબંધી સ્નાન-શ્રાદ્ધને લૌકિકો એટલા અનિવાર્ય માને છે કે તેઓ સૂતકમાં પણ સ્નાન-શ્રાદ્ધ કરવામાં દોષ માનતા નથી. આપણે ત્યાં સૂતકમાં પૂજાબંધી કરનારા કેટલા અવિવેકી છે તે આના પરથી સમજાશે. વિશેષમાં લૌકિકો માને છે કે ગ્રહણના સમયે સૂતકપાતકવાળા પણ શુદ્ધ રહે છે અને આપણે ત્યાં ગ્રહણ સમયે દેરાસરો બંધ રાખવાની અવિચારી પ્રથા ચાલુ કરવા-રાખવા માટે જીદપૂર્વક ધમાલ કરવામાં આવે છે. કેવી વિચિત્રતા છે ! શાસનદેવ તેઓને બુદ્ધિ આપે. माधवीये ब्राह्मेऽपि 'श्राद्धादौ पितृयज्ञे च कन्यादाने च नो भवेत् / ' હિંદી ટીકા : માધવીય મેં બ્રહ્મપુરાણી થન હૈ કિ, શ્રાદ્ધ બદ્રિ પિતૃયજ્ઞ ગૌર ચાવાનમેં સૂતક નહીં હોતા !' (પૃ. 724) બ્રહ્મપુરાણ વગેરેમાં લૌકિક માન્યતા મુજબ શ્રાદ્ધ આદિ, પિતૃયજ્ઞ અને કન્યાદાનમાં સૂતક લાગતું નથી અને આપણે ત્યાં શ્રી જિનપૂજા કરવામાં સૂતક લાગી જાય છે - એ કેટલી હદે યોગ્ય છે? લૌકિકો પોતાના કાર્યો સૂતકમાં પણ ચાલુ રાખે. એ જ લૌકિકોના નામે આપણે જિનપૂજા જેવો ધર્મ સૂતકના