SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ સૂતક સંબંધી શાસ્ત્રીય સરળ સમજ 17 નામે છોડી દેવાનો ! આમાં કોનું કલ્યાણ થાય ? संवर्त : - जाते पुत्रे पितुः स्नानं, सचेलं तु विधीयते / माता शुद्धयेद्दशाहेन, स्नानात्तु स्पर्शनं पितुः / हिंदी टीका : 'संवर्तने कहा है कि पुत्रके जन्ममें पिता का सवस्त्र स्नान कथन किया है, माता दश दिनमें शुद्ध होती है और पिताके स्नान कर लेने સે છૂને વી ઢોષ નહીં નાતા... પુત્રપ વન્યાનેં ભી પ્રયોગ કયા હૈ...' (પૃ. 772). મનુસ્મૃતિમાં કહેલી વાત સંવર્ત પણ કહે છે. પુત્ર કે પુત્રીના જન્મમાં માતા દશ દિવસમાં સ્નાન કરીને શુદ્ધ થાય છે. જયારે પિતા તો વસ્ત્રસહિત સ્નાન કરે એટલે તરત જ શુદ્ધ થાય છે ત્યાર પછી તેઓને અડવામાં કોઈ દોષ લાગતો નથી. આખા ઘરને સૂતક લગાડી દઈને ઘરના બધા સભ્યોને અશુદ્ધ માનવા અને તેમની પાસે જિનપૂજા બંધ કરાવવી એ કેટલું વિચિત્ર કહેવાય ! अंगिरा : 'सूतके सूतिका वर्षं, संस्पर्शो न निषिध्यते / संस्पर्शे सूतिकायास्तु, स्नानमेव विधीयते / ' हिंदी टीका : 'अंगिराने लिखा है कि, सूतकमें सूतिका से भिन्न को छूने વેશ નિષેધ નહીં હૈ ગૌર સૂતિકા છે છૂને મેં સ્નાન કરના હી હૈ ' (પૃ. 771) આ કથન મુજબ સ્પર્શાસ્પર્શ (અડોઅડી)ની મર્યાદા માતા સંબંધી પાળવાની છે. ઘરના બીજા સભ્યો અસ્પૃશ્ય બનતા નથી. પ્રસૂતા સ્ત્રીને કોઈ સ્પર્શી જાય તો તેને સ્નાન કરવાનું કહે છે. આજે એટલી અજ્ઞાનતા ચાલે છે કે પ્રસૂતા બહેનનો સ્પર્શ થતાંની સાથે પૂજા બંધ કરી દેવામાં આવે છે. આગળ વધીને સ્પર્શ ન થયો હોય, ઘરમાં રહ્યો કે જમ્યો તેની સજા રૂપે ઘણા મહાત્માઓ તેના ઉપર પૂજાબંધી ફરમાવી દે છે. કેટલું અયોગ્ય ચાલી રહ્યું છે ! હજી આગળ સૂતકના વિષયમાં લૌકિક શાસ્ત્ર શું કહે છે તે જુઓ. तथा च शुद्धिरत्नाकरे दक्षः - स्वस्थकाले, त्विदं सर्वं, सूतकं परिकीर्तितम्। आपद्गतस्य सर्वस्य, सूतकेऽपि न सूतकम् / / હિંદી ટીકા : “શુદ્ધિરસ્ત્રીરમેં હૃક્ષો વીચ હૈ કિ, યદું સર્વ સૂત સ્વસ્થ
SR No.035328
Book TitleSutak Sambandhi Shastriya Saral Samaj
Original Sutra AuthorN/A
AuthorVijayjaidarshansuri
PublisherJinagna Prakashan
Publication Year
Total Pages131
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy