SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ વીરવિજયજી. (૬૩) (૧૦) દુહા. (a) સિદ્ધાચળ ખમાસમણ. દુહા ગાથા ૩૯ ખૂબ પ્રચલિત છે. (b) અક્ષયનિધિ તપ ખમાસમણ. દુહા ગાથા ૨૬ (૯) દિવાળી પૂજન દુહા. ( d ) નવ અંગ પૂજાના દુહા. ગાથા ૧૦ “ જલભરી સંપુટ પત્રમાં. ” ૧૧ સ્થૂળભદ્રનાટક. “પાડલિપુરને રાજિયે,નંદ નરેશર નામ, ૧૨ જસ્વામીના કુલડાં. ગાથા ૮. “સખી રે મેં કેતુક દીઠું, ૧૩ હરિયાળી. ગાથા ૯ “ચેતન ચેતે ચતુર ચખેલા.” ૧૪ નેમિનાથ રામતીના ૧૨ માસ. ગાથા ૧૮ “સખિ તેરણ આઈ કંત ગયા નિજ મંદિરે.” ગદ્ય સાહિત્ય. પંડિત કવિ વીરવિજયજીએ કરેલાં ગદ્ય સાહિત્યમાં મને નીચેનું એક જ ઉપલબ્ધ થયું છે – ૧ અધ્યાત્મસારને બે કૃતિ સં. ૧૮૮૧ના ચિત્ર શુદિ ૧૫. સાદી ગુજરાતીમાં આ ગદ્ય છે. ઉપરાંત ગુજરાતી સાહિત્ય વધારે સંભવે છે, તપાસ ચાલુ છે. સંસ્કૃત સાહિત્ય. આ સંબંધમાં માત્ર એક પ્રશ્નચિંતામણિ નામને તેમનો કરેલો ગ્રંથ ઉપલબ્ધ થયેલ છે. કર્તાએ એના બે વિભાગ પાડેલા છે. બંને વિભાગમાં ૧૦૧–૧૦૧ પ્રશ્નો છે. આ પ્રશ્નો કેઈના કરેલા નહીં પણ સ્વયં ઉદભવ કરીને તેના ઉત્તરે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035309
Book TitleVeervijayji Janma Charitra
Original Sutra AuthorN/A
AuthorMauktik
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1935
Total Pages70
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy