SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ ( પર ) પંડિતથી કેવળ નંદિ તરૂ તળે એ, પામ્યા અંતરઝાણું; વીર કરમને ક્ષય કરી, નવ શતશું નિરવાણુ. ૩ આવાં ચોવીશે તીર્થકરોનાં ચૈત્યવંદન બનાવ્યાં છે. સ્તુતિઓ પૈકી એક સ્તુતિના જેડકલાનો એક ભાગ નમુના તરીકે આપીએ. | વીર જગતપતિ જન્મ જ થાવે, નંદન નિશ્ચિત શિખર રહા, આઠ કુમારી ગાવે; અડ ગજદતા હેઠે વસાવે, રૂચકગિરિથી છત્રીશ આવે, દ્વીપ રૂચક ચઉ ભાવે; છપ્પન દિકુમારી ફુલરાવે, સુતીકરમ કરી નિજ ઘર જાવે, શક સુષા વજાવે; સિંહનાદ કરી તિષી આવે, ભવણ વ્યંતર શંખ પડદે મિલાવે, સુરગિરિ જનમ મહાવે. ૧. એની સર્વ સ્તુતિએ ખુબ મજા આપે તેવી છે. (૫) સ્નાત્ર. આ એક પ્રકારની પૂજા છે. એમાં તીર્થકરના જન્મમહોત્સવનું વર્ણન હોય છે. એમાં કલ્પનાશક્તિ મેરૂ પર્વતના. શિખર સુધી જાય છે. એમાં પ૬ દિશાકુમારીને જન્મમહોત્સવ અને દેવકૃત મહોત્સવ અને ખાસ કરીને જન્માભિષેક ખૂબ સુંદર વર્ણવે છે. એ કૃતિની પછવાડે બનાવવાની સાલ આપવામાં આવી નથી. એ પણ સારી કળાકૃતિ છે. દિકુમારીનો મહોત્સવ વર્ણવતાં “કડખા” ના રાગમાં કહે છે કે – સાંભળે કળશ જિન-મહેન્સવને હાં, છપ્પન કુમારી દિશિ-વિદિશિ આવે તિહાફ માય સુત નમીય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035309
Book TitleVeervijayji Janma Charitra
Original Sutra AuthorN/A
AuthorMauktik
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1935
Total Pages70
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy