________________
વીરવિજયજી.
(49)
મડપ ઉભા એમ કહે મનમેાહનજી, કાંઈ સંઘવી સંઘવણ દોય, મનડુ' માથું રે મનમેાહન જી. ભવેાભવ શરણ તુમારડુ, મન૦, આદેસર અમને હાય, મનડ જન્મ સફળ અમે માનy', મન, જિનમ`ડળી મુખડાં દેખ. મનડું ભૂષણુ ચામર છત્રભુ, મન, પ્રભુ આગળ ભેટ વિશેષ, મનડું॰ ર્ સમેાસરણની વાનગી, મન, સિદ્ધગિરિ ઉપર મેં કીધ; મનડુ ં ત્યાં સાહેબને પધરાવીઆ, મન, પ્રભુ આગળ ભેટ વિશેષ, મનડું॰ ૩.
આખાં ઢાળિયાં ઐતિહાસિક છે, ભાષા અપૂર્વ છે અને વર્ણન રસાત્મક છે. આ ઢાળિયાં અત્યારે પણ સારી રીતે ગવાય છે. (૪) ચામાસી દેવ.
સંવત્ ૧૮૬૫ ના અશાડ શુદિ ૧ મે ચાતુર્માસની ચાદશને દિવસે વાંઢવાના દેવા બનાવ્યા છે. એમાં ૨૪ ચૈત્યવદન, પાંચ સ્તવન, ૧૯ છુટી સ્તુતિ, પાંચ સ્તુતિના જોડાંઓ અને પાંચ તીર્થનાં સ્તવના આવે છે. એ પ્રત્યેક કૃતિ ખૂબ રસીલી છે અને અત્યારે પણ પ્રભુસ્તુતિમાં સારી રીતે પ્રચલિત છે. એના રાગેા આકર્ષક છે અને કૃતિ ખૂબ ખેંચાણુકારક છે. એના એક નમુને રજુ કરીએ; સાળમા શાંતિનાથનું ચૈત્યવંદન:—
સર્વાર્થ સિદ્ધે થકી, ચવિયા શાંતિ જિણેશ હસ્તિનાગપુર અવતર્યાં, ચેાનિ હસ્તિ વિશેષ.
- માનવ ગણુ ગુણવંતને, મેષ રાશિ સુવિલાસ; ભરણીએ જન્મ્યા પ્રભુ, છદ્મસ્થા એગ વાસ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
-
૧
૨
www.umaragyanbhandar.com