________________
વીરવિજયજી.
(૪૫). છછું છટકીને મેલી રે, જુએ ચહટે તાસ સહેલી રે;
હું ધરતી દુઃખ અકેલી. હાલાજી ૧૦ સાતમ દિન શય્યા ઢાળી રે, દીપ ધૂપ કુસુમને ટાળી રે;
શયન તે પાસું વાળી. હાલાજી ૧૧ આઠમે ઉઠી પરભાતે રે, સંભાર્યો પીયુ વરસાતે રે;
નિશિનાથ નડયો ઘણું રાતે. વહાલાજી ૧૨ નવમે નિદ્રા દિલ નાઈરે, જેમ રંગ પતંગ રચાઈ રે;
ઈસી નાગર જાત સગાઈ વહાલાજી ૧૩ દશમે દેવળ બહુ માન્યા રે, શુકનાવળિયે જેવરાવ્યા રે;
એમ કીધા ઘણું મેં છાયા. હાલાજી ૧૪ અગિયારશે અંગ નમાવી રે, જોઈ વાટવાતાયને આવી રે;
મને કામ નટુવે નચાવી. વહાલાજી ૧૫ બારશ દિન બાર ઉઘાડી રે, ઘર આવી રહી કર નાડી રે;
સ્વપ્નાંતર પિયુડે જગાડી. હાલાજી ૧૬ આજ તેરશને દિન મીઠો રે, પ્રાણજીવન નયણે દી રે;
આજ અમૃતરસ ઘન યુ. હાલાજી ૧૭ દશ દિન ચિંતા ટળશે રે, હૈડું ઘણું હેજે હળશે રે;
- મારે પ્રેમ તે તુમશું મળશે. વહાલાજી ૧૮ - શણગાર સજી સંચરશું રે, દુર્જનીયાંથી નવી ડરશું રે;
પુનમ દિન પૂરા કરશું. વહાલાજી ૧૯ એવી જ રીતે બાર માસ તેરમી ઢાળમાં સદર કળા- . કૃતિમાં આપ્યા છે તે ખાસ નમુના તરીકે આગળ ધરવા ગ્ય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com