SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૦ ) પંડિતશ્રી અભ્યાસઃ દીક્ષા લીધા પછી વીરવિજયના ખરે। અભ્યાસ શરૂ થાય છે. તેઓએ સંસ્કૃતને અભ્યાસ પણ કર્યા જણાય છે. તેમના સમયમાં અભ્યાસની જે પરિસ્થિતિ હતી તે અનુસાર તેમણે સારા અભ્યાસ કર્યો હશે એમ માની શકાય છે. એગણીશમી વિક્રમની સદીની આખરમાં જૈન ધર્મમાં અભ્યાસનું ધારણ ઉત્તત્તર મર્દ થતું આવતું હતું. સત્તરમી સદીમાં પ્રખર વિદ્વાના થઈ ગયા પછી અભ્યાસ પરત્વે શિથિલતા આવી હતી, સ ંસ્કૃત ભાષા પરના કાબુ ઓછા થતા જતા હતા, ગુજરાતી સાહિત્ય જનપ્રિય થતું જતું હતુ, રાસેા અને માળાવાધેા ખૂબ લેાકપ્રિય થતા જતા હતા અને સંમતિતર્ક જેવા કઠણ ગ્રંથાને બહુ અલ્પ માણસા અભ્યસતા હતા. એ પરિસ્થિતિમાં આગમને બેધ કવચિત્ કવચિત્ જળવાઈ રહ્યો હતા. આ એગણીશમી સદીના ધારણ પ્રમાણે શ્રી વીરવિજયજીના અભ્યાસ સારા ગણાય. છ દનના અને પંચ કાવ્યા તેમણે અભ્યાસ કર્યાં હતા તેમ તેમના શિષ્ય નિર્વાણરાસમાં કહે છે. ખાર વર્ષ સુધી વીરવિજય પોતાના ગુરૂ પાસે રહ્યા, તેમની સાથે વિહાર કર્યો અને અનેક ગ્રંથાનું અવગાહન કર્યું. ભઠ્ઠીપાળના ઉપાશ્રયઃ— શુવિજયજી મહારાજની વૃદ્ધાવસ્થા થતી જતી હતી. સંવત ૧૮૬૦ સુધીમાં નાની નાની કૃતિએ વીજિયે કરી. તેનામાં કવિત્વ અને ઉપદેશ દેવાની શૈલી સુંદર હેાઇને ગુરૂમહારાજે તેમને દેશ-પરદેશ ઉપદેશ આપવા માકલ્યા. દરમ્યાન સંવત્ ૧૮૬૫માં શ્રાવક તાલભાઈ કીકુ, ભવાનચંદ ગમાનચંદ, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035309
Book TitleVeervijayji Janma Charitra
Original Sutra AuthorN/A
AuthorMauktik
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1935
Total Pages70
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy