________________
સનાતન જૈન. (આગટ, સપ્ટેમ્બર, કબર, રિએ પિતાની પાટે ભદ્રબાહુ રવાસીને તથા સાધુઓને એવા સંદેશા સહિત શ્રી ભદ્રબાહુ સંભૂત વિજયજીને સ્થાપી દેવલોક પધાર્યા. સ્વામી પાસે મોકલ્યા કે જે માણસ સંધની ભદ્રબાહુ સ્વામીના સમયમાં બાર દુકાળી પડી; આના વિરાધે તેણે શું રંડ આપવો? ભદ્રઅને તે વખત માટે એમ કહેવાય છે કે,
બાહુએ ઉત્તર આપો કે શ્રી સંઘની સિદ્ધાંત મુખ પાઠે રાખવામાં આવતાં હતાં તે વિસર્જન થવા લાગ્યા એટલે શ્રી સંધ પાટલી
આજ્ઞા વિરાધે તેને સંઘ બહાર કરે. પુરમાં એકઠો થયો; અને શ્રી સિદ્ધાંતનો જે
જે ઉપરથી તે મુનિઓએ કહ્યું કે તમે પાટટલે પાઠ મોઢે રહ્યા હતા તે એકત્ર કરી લપુત્ર શ્રી સંધની આજ્ઞા છતાં ન આવ્યા માટે
હિ. આજથી શ્રી સંધ બહાર છે. આ અગ્યાર અંગો તે મેળવ્યા; પણ “દષ્ટિ
ઉપરથી
ભદ્રબાહુજીએ શ્રી સંધની કૃપા માગી; અને વાદ” ન મળ્યું. એ ઉપરથી સંઘે વિચાર કર્યો કે નેપાલમાં ચાદ પૂર્વધારી ભદ્રબાહુ .
સવિનય કહેવરાવ્યું કે મારી પાસે વિદ્વાન મુ
' નિઓને મોકલવા કે જેને હું હમેશાં સાત સ્વામી છે તેમને બોલાવવા. શ્રી સંધ
વાચનાઓ આપીશ. પાટલીપુત્રના શ્રી સંઘે તરફથી બે સાધુઓએ ભદ્રબાહુ સ્વામી પાસે જઇ વિનંતી કરી ત્યારે ભાબાહુજીએ
એ બ્યુલ ભદ્રાદિક આદિ ૫૦૦ સાધુઓને મોકલ્યા. સાધુઓને ઉત્તર આપે કે મેં અહી' થી સ્થૂલ અદ્ર સિવાય બીજા શિષ્યો મહાપ્રાધ્યાનો આરંભ કર્યો છે માટે કંટાળી ચાલી ગયા; પણ શ્રી સ્થલભદ્રજીએ મારાથી હાલમાં ત્યાં નહીં આપી શકાય. મહા
રહિને દશ પૂર્વને અભ્યાસ કર્યો. શ્રી ભદ્રબાહુ પ્રાણુ ધ્યાનનું ફળ એ છે કે કોઈ કાર્ય પ્ર. સ્વામી શ્રી મહાવીરના મોક્ષ પછી ૧૭૦ વર્ષ સંગે ચદ પૂર્વે એક મુહુતવારમાં ગણી શકા સ્વર્ગે પધાર્યા. ભદ્રભાહુ સ્વામી ૪૫ વર્ષ સુધી શે. મુનિએને મળેલો આ ઉત્તર તેઓએ ગૃહસ્થાવાસમાં, ૧૭. વર્ષો સુધી વ્રતમાં પાટલીપુર જઈ શ્રી સંધને વિદિત કર્યો. આ અને ૧૪ વર્ષ સુધી યુગ પ્રધાન તરીકે ઉપરથી શ્રી સંઘ ફરી એકઠા થયા અને બીજા રહી 9 વર્ષે સ્વર્ગે પધાર્યા.
પ્રભાવકે. અભયદેવસૂરિ–આ આચાર્ય મહારાજને જૈન બનાવ્યા હતા. તેઓ હરીય ગચછમાં ગુજરાતના રાજા કરણ તરફથી “માલધારી” નું થયા છે. બિરૂદ મળ્યું હતું. તેઓને સારાષ્ટ્રને રાજ આ દિલજી--“નમિ ઉણ” નામનું ખેંગાર બહુ માન આપતા હતા. તેઓની વૈરૂટયનું સ્વન બનાવનાર આ આચાર્ય મહાઆજ્ઞાથી ભુવનપાળ રાજાએ જૈન મંદિરમાં રાજને ઈતિહાસ એકસપણે મળતો નથી; પ્રજા કરનારાઓ ઉપર કર માફ કર્યા હતા. પણ તેઓ એક મહાન પ્રભાવક તરીકે
અજમેરના રાજા જયસિંહે પણ પિતાના પ્રસિદ્ધ છે. રાજ્યમાં કઈ પણ પ્રાણીને દર માસે બે આર્ય રક્ષિતજી (૨–આ આચાર્ય મહા
અષ્ટમી, બે ચતુર્દશી અને શુકલપંચમીને રાજ વિધિ પક્ષ (અચલગચ્છ)ના સ્થાપક છે. દિવસે વધ કરવાની મનાઈ તેમના ઉપદેશથી તેઓ વિક્રમ સંવત ૧૨૨૬ માં દેવલોક સીકરી હતી. શાકંભરીને રાજા પૃથ્વીરાજ પણ ધાવ્યા. તેઓએ “ઉપદેશ રહસ્ય” નામને ગ્રંથ તેઓને ભક્ત હતા. તેઓએ અનેક બ્રાહ્મણોને લખે છે.
જે શ્રી ભદ્રબાહુના સંબંધમાં બહુ ગુચવાડો થયેલો જોવામાં આવે છે. શ્રત કેવલી ભગવાન ભદ્રબાહુ અને ધૃવ ભદ્રજીના ગુરૂ ભદ્રબાહુ એ બને જદ કે એક તે નિશ્ચિત થતુ નથી. નદી જુદી પાવલીઓમાં અને ઇતિહાસલેખમાં દ્વિતીય ભદ્રબાહ કહેવામાં આવે છે તે કયાં ? આ અહીં આવેલું વર્ણન કયા
4. ધણનકથા ભદ્રબાહજીને લાગુ પડે છે ?– સંસ૦ જૈ૦
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com