SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ ગર, અર, એકબર.] સંક્ષિપ્ત કતામ્બર ઇતિહાસ. માન હોવાથી શ્વેતાંબરી પક્ષે તે બતાવ્યું નહિ વાદ કર્યો પણ તેમાં તેને પરાજય થયો પછી તેમાં કેટલાકે દિગબરી પક્ષ સ્વીકાર્યો પણ તેણે કુંદકુંદાચાર્યનું શિષ્યત્વ સ્વિંકાયું જેણે કેટલાકે કેવળ ગર્વને લઈને નિષેધ કર્યો. અને તેમની પાસે ૨૫ મે વર્ષે દીક્ષા લઈ અભ્યાસ ગુજરાતમાં જઇને તેઓ વધીને પ્રબલ થયા. કર્યો તેજ ઉમાસ્વામી ગુરુ કુંદાચાર્યની પશ્ચાત અસ્તુ. આ પ્રમાણે તબરી પક્ષનું ખંડન પટ્ટાધિકારી થયા. થયું એ જોઈને દિગંબરી સંધે ત્યાં એક જિન- કુંદકુંદાચાર્ય ઘણા અધ્યાત્મ વિય પર મંદિર બંધાવી તેની પ્રતિષ્ઠા કુંદકુંદ આચાર્યને ગ્રંથ લખ્યા પૈકી આજ તેમાંના અષ્ટપાહુડ, હાથે કરાવી પછી. તે સંધ પોતાના ગુરૂ સાથે પંચાસ્તિકાય. સમયસાર ઇત્યાદિ ગ્રંથ ઉપલબ્ધ કુંદકુંદ મુનિ સાથે પાછા બાલાપુરીમાં ગયે. છે. તે કેવળ અનેકાંત સ્વાદ મતના છે. ત્યાં કુંદકુંદાચાર્ય એક પટ્ટની સ્થાપના કરી તે આ પ્રમાણે ચારેગમ ધર્મ પ્રસાર કરીને પર એક વિદ્વાન શિષ્યની થોજના કરી, અને પિતાના શિષ્ય ઉમાસ્વામીને પટ્ટપર સ્થાપી પોતે તે તત્વનું અને અનુપ્રેક્ષાનું ચિંતન કરવા અરણ્યમાં જઈ ધેર તપ કરવા લાગ્યા, અને કાલ પસાર કરવા લાગ્યા. વીરસંવત ૧૮૭ વિક્રમ સંવત ૧૦૧ અને ઇ. સ. ૬૩માં શ્રીમાન દિકુંદમુનિ ધ્યાનસ્થ રહી તેના સર્વ શિષ્યમાં ઉમાસ્વામી–જેણે રવર્ગસ્થ થયા. “તત્વાર્થ સૂત્ર” નામનો ગ્રંથ છે. તે મુખ્ય આ પ્રમાણે ઇ. સ. પૂર્વે સુમારે પાંચહતા. તેની વિદ્વત્તાના બળથી પિતાના વયના સો વર્ષનો જેનને ઘણજ સંક્ષિપ્ત ઇતિહાસ ફકત ૧૯ મા વર્ષે શ્રી કુંદકુંદ આચાર્ય સાથે આટલેજ મળી આવ્યો છે. સંક્ષિપ્ત શ્વેતામ્બર ઈતિહાસ સમથ શ્વેતામ્બર મહાતમાઓ. આજે અમે સમર્થ શ્વેતામ્બર મહાત્મા ગયા છે કે જેને એક કરતાં વધારે વર્ગમાં એને સંક્ષિપ્ત ઇતિહાસ અને આપીએ છીએ. મૂકી શકાય. દાખલા તરીકે, યશ વિજયજી બહુધા ધર્મદાસગણિ શિવાય ઇતિ મૈતમ મહારાજ તેઓને “ન્યાય વેરા”માં મૂક્યા છે, પછીના આચાર્યો લીધા છે. જૂદા જૂદા પ્રકારના વિતાનો બતાવવા અર્થે પ્રભાવક, દર્શન છતાં પ્રભાવમાં પણ મૂકી શકાય. બહુધા ઇત્યાદિ ભેદ પાડ્યા છે; પણ એટલું ધ્યાનમાં એવું ધોરણ રાખ્યું છે કે જેને જે વિશેષતાવાળી રાખવાનું છે કે ઘણું આચાર્યો એવા થઈ વિષય છે. તેમાં સમાવેશ કર્યો છે. ચૈદ પૂર્વધારી-શ્રત કેવલી. ૧ અપરાજિત, ૨ નંદિન, ૩ નંદિમિત્ર, વર્ષે સ્વર્ગે પધાર્યા ગણાય છે. તેઓએ આ ૪ ગવર્ધન અને ૫ ભદ્રબાહુ એ પાંચ મૃત વસ્યકાદિક દશ પર નિર્યુકિતઓ રચેલી છે કેવલીઓ ગણાય છે. અને ચૌદ પૂર્વને પાર અને કલ્પસૂત્ર, સામુદ્રિક શાસ્ત્ર, તીર્થયાત્રાગામી તરીકે પણ પ્રખ્યાત છે. શ્રી ભદ્રબાહુ પ્રબંધ, ભદ્રબાહુ સરહતા અને ઉપગહસ્તાત્ર વામી શ્રી મહાવીર ભગવાનની પછી ૨૫૦ વગેરે શાસ્ત્રરચના કરી છે. શ્રી યશોભદ્ધ સુ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035241
Book TitleSanatan Jain
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherZZZ Unknown
Publication Year1907
Total Pages412
LanguageEnglish, Hindi, Sanskrit, Gujarati
ClassificationBook_English, Book_Devnagari, & Book_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy