SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ સક્ષિપ્ત શ્વેતામ્બર ઇતિહાસ આગટ, સપ્ટેમ્બર, આટેાબર.) આર્ય મહાગિરિ-શ્રી સ્થૂલભદ્રંજીના તે શિષ્ય હતા. ત જિનકીના તુલના કરતા હતા. તેમને રાજપિંડના સબંધમાં પાતાના ગુરૂભાઇ સુહસ્તિ સાથે વાદ થવાથી, તેમણે પોતાના જુદો ગચ્છ સ્થાપ્યા હતા, અને તેમના વખતથી જુદા જુદા ગા થવા લાગ્યા. આ સુહૃસ્તા—તા પણ સ્થૂલભદ્રજીના શિષ્ય હતા. પ્રખ્યાત સ`પ્રાત રાન્ત તેઆના અનુયાયી હતા. ઉદ્દાતનસૂરિ—આ આચાય ૭ વિષે સં૰ ૯૯૪ મા વિદ્યમાન હતા. તેમેના વખતથી વડગચ્છની સ્થાપના થઇ કહેવાય છે. એમ કહેવામાં આવે છે ...કે સર્વદેવસૂર અથવા કેટલાક આંભપ્રાય પ્રમાણે આઠ મુનિઓને તેઓએ અથું લચલપર આવેલા તેલી નામના ગામના પડારામાં વડનાં ઝાડ નીચે સૂરિપદ આપ્યુ હતુ. જૈતમાં ચારાથી। આ આચાર્યજીના વખતવા થયા કહવાય છે. કક્કસૂરિ—અ —આ આચાર્ય મહારાજ કેશ ગચ્છમાં થયા છે. તે ૧૧૫૪ માં વિદ્યમાન હતા. હેમચંદ્રાચાર્ય તથા કુમારપાળની પ્રેર ણાધી આ મુનીશ્વરે ક્રિયાહીન ચૈત્યવાસીઓનાં પરાજય કરી ગુચ્છ બહાર કર્યા હતા. તે મહા પ્રભાવક આચાર્ય ગણાય છે. મીમાંસા, જિન ચૈત્યવ ંદન વિધિ, અને પંચ પ્રમાણિકા નામના ગ્રંથા તેઓએ બનાવ્યા છે. કાલકાચાય –આ આચાય સંબધ અનેક કથાઓ ચાલે છે. તેઓ વિસ', ૧૩૪ માં પ્રભાવિક ચરિત્ર નામના ગ્રંથાનુસાર વિદ્યમાન હતા. એમ કહેવામાં આવે છે કે આ આચાર્યથીજ પર્યુંપણું! પત્ર પાંચમથી ખસીને ચાયતે દિવસે આવેલુ છે. તેઓ મહા પ્રભાવકર્તા આચાર્ય ગણાય છે. “ શ્યામા ” એ તેમનું ખીજું નામ છે. અન્યત્ર આપેલુ કાલકાચાર્ય નું જીવનચરિત્ર નવુ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat જગચ્ચંદ્રસૂરિ—વિ॰ સ૦ ૧૪૦ માં એએ વિદ્યમાન હતા. તેથી તપગચ્છને પ્રારંભ ગણાય છે, કેમકે તેઓએ ધણા તપ કર્યાં હતા એટલે તપા એવું બિરૂદ મળ્યું હતું. કર્મ ગ્રંથેાના કર્તા દેવેદ્રસૂરિ તેના શિષ્ય હતા. જિનચંદ્રસૂરિ (૪) આ આચાર્યજી શ્રી ખતર ગચ્છમાં થયા છે. શ્રી જિનપ્રત્યેાધસૂરિ તેમના ગુરૂ હતા. તેઓએ ચાર રાજાએને જૈનધમાં કર્યા હતા. તેને કલિકાલકેલિ” નું બિરૂદ મળ્યું હતું. તેએનુ ૧૩૭૬ માં સ્વર્ગ ગમન થયું હતું. જિનદત્તસૂરિ (૧)–દાદાસાહેબના ના મથી દરેક સ્થળે જે મહાત્માના પાદુકા પૂજાય છે તે મહાત્મા આ આચાય . માહારાજ હતા. તે ખરતર ગચ્છમાં થયા છે. તેઓ શ્રી જિન દત્રભસૂરિના શિષ્ય હતા. તેઓને યુગ પ્રધાનપદ પ્રાપ્ત થયુ હતુ. તે મહાન્ પ્રભાવિક પુરૂષ તરીકે વિખ્યાત છે. તે શ્રીએ સદેહદાહાવલી આદિ ધણા ગ્રંથા રચ્યા છે. તેનુ ૧૨૧૧ (વિ॰ સ૦)માં સ્વર્ગગમન થયું હતું. જિનપ્રભસૂરિ (૨)—આ આચાર્ય મ હારાજ રૂપાલીય ગચ્છમાં થયા છે. તેઓએ ષટ્ટદના નામના ગ્રંથ રચીને મહુમતુધલખ (૧૩૮૧ થી ૧૪૦૭ સુધી દિલ્હીમાં રાજ્યકર્તા ને જૈનધમ પ્રતિશ્રદ્ધા બેસાડી હતી. જિનભણિક્ષમાશ્રમણ.—૧૦ સ॰ આ યુગપ્રધાન ૫૮૫ થી ૬૪૬ સુધીમાં આચાર્ય વિદ્યમાન હતા. તેમએ જિત કલ્પ, ‘ ક્ષેત્રસમાસ ’ ધ્યાનશતક સક્ષિપ્ત 66 " " બૃહત્સંગ્રહણિ, ’ વિશેષાવશ્યક ભાષ્ય વિગેરે અનેક ગ્રંથા બનાવ્યા છે. તેનું સ્વગંગમન ૧૦૪ વર્ષની વયે થયુ હતુ. જિનસિંહપુર(ર)——ગચ્છ-ખરતર ગુરૂનિરાજસૂરિ; જન્મ વિ॰ સ૦ ૧૬૧૫; દીક્ષા (6 66 >> www.umaragyanbhandar.com
SR No.035241
Book TitleSanatan Jain
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherZZZ Unknown
Publication Year1907
Total Pages412
LanguageEnglish, Hindi, Sanskrit, Gujarati
ClassificationBook_English, Book_Devnagari, & Book_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy