________________
ઑગસ્ટ, સ॰ ]
Sel. W. ૧,૨૭૯ અને ૨૮૧ એડિશન રાસ્ટ આપણી પાસેના આગમમાં લિપિ એ ધણા ઉપયોગી ઇન્તેખાબ ભજવે છે. તેથી (૨૨૦) એ સ્પષ્ટ થાય છે કે સિદ્ધાંત લેખખદ્ધ કરતી વખતે લિપ લાંબા કાળથી સાહિત્ય અર્થે ખ
દેવગિણિ (અથલા સ્કેડિલ)ને પ્રતિવેગ સમાનકાલના બુધાષના પાલિ ભાષાની લિપિ ઘડી કાઢવા સબંધી પ્રતિવેગ—એ. બે વચ્ચે
હોળા પ્રમાણમાં વપરાતી હતી. ઉપલી તારીખ ધણી વહેલી છે તે વાત ખરેખર એવા નિર્ણય પર લાવે છે કે, વીરાત્ વ ૯૮૦ ઇસ્વીસનના
વિલક્ષણ સમાનકાલતા છે એવું કહેવાથી જેકોબીએ (કસૂત્ર પૃ. ૧૬ નેટ) અમાર ધ્યાન ખેચ્યું છે. પાલિભાષા કેટલાક સૈકાની
આતની સમાન તારીખ છે.૨૨ લિપિના થતા વિસ્તાર પૂર્વક ઉપયોગ માટે જૂદો પુરાવા જથા, અને ૫ મા અંગામાં, ૨ થા ઉપાંગ વગેરેમાં પવિત્ર લિપિ દર્શાવવા માટે વારંવાર વપરાતા
પાંચમા સૈકાના મધ્યમની અગર છઠ્ઠાની શરૂ...જૂતી છે (જેકાખીએ નિીત કરેલી વીરાત ૯૮૦, એ તારીખ કરતાં લગભગ એક સૈકા જૂની છે.) એ પરથી આપણે અનુમાન કરવુ જોઇએ કે ગમે તેમ પણ બુધાષ પ્રમાણે પેાતાના જૈન સંગાથી ચાલ્યા હોવા જ નહિં એટલું તે સ્વીકારવું પડશે કે, તે તે જોએ, અને જેને પ્રમાણે તે ચાહ્યા છે એમ પક્ષા વચ્ચે રહેલા મેટા ભેદ સ્પષ્ટ છે. બુદ્ધધાયે પાલિ ગ્રંથની લિપિમાં ફેરફાર નથી કર્યો, ત્યારે જૈન સૂત્રાના લખનારે પોતાના યુગને આવસ્યક માગધી ભાષા ધારણ કરી. માધિ ભાષા જેમાં મૂળ જૈનસૂત્રેા લખાયાં હતાં એમ ધારવું સંભવિત છે (સરખાવેા પંચમ અંગના ૨, ૧ માં વનવાક્ય માળદુ ! અને જીઆ ભગ૦૨, ૨૫૦) અને જેમાં સુત્રાને પાટાલપુત્રની પરષમાં ધણી . સંભવિત રીતે રહેવા દીધા: જૈન સૂત્રેાના લખનારની ભાષાનું વલણ પાશ્ચિ કરતાં નહી સરખાવી શકાય તેટલુ નવું છે. અને તેથી તેનું સત્તાધારી નામ અદ્ધ-માગહા ભાષા (ઉપાંગ ૧, ૪માં તથા ખીજે) ૫ અ ૨૨. વીરાત વર્ષ ૯૮૦ એ વિક્રમાદિત્ય તારીખ વીરાત્ ૪૭૦ સ્થાપિત કરીએ તે ઇ. સ. ૫૪૩ને મળતુ આવે છે—અગર જો જેકોબીનુ અનુમાન ( કલ્પસૂત્ર પૃ. ૧૫) માન્ય કરીએ તો ઇ. સ. ૫૪૩ ને મળતુ આવે છે.
વમાં જિવી એ વાકય આપે છે. વિશેષ લિ. પિતા મહાન ઉપયોગી ખપતા ખાસ લક્ષણ માટે અગા ટુવાલનું શાળવિકળ તરીકે એજ નિણૅયપર આવે છે.૨૩ ચતુર્થ અંગમાં આપેલ તેમજ ખીજામાં પણ વારંવાર દર્શાવેલી ૭૨ કલામાં લિપિ હંમેશાં પ્રથમ ભાગવે છે, જે સાહિત્યથી હસ્તલેખો લખાય છે જેવાં ૪ પટ્ટય, પાત્થયલિહિયં, અનુયાગદ્વાર સૂત્રમાં જુદાજ કહેવામાં આવ્યાં છે. ચતુર્થ અંગ અને તું ઉપાંગમાં ૧૮ પ્રકારની લિપિ ૬ર્શાવેલી છે તેમાં પ્રથમ દરજ્જે અભી અને જવલ્યુાલિયા ( યવનાની ) તે મૂકી છે. આની સાથે જે લલિત વિસ્તારમાં આવીજ સખ્યામાં દર્શાવેલી છે તે દૃઢ સંબંધ બતાવે છે છતાં અઢારે લિપિ 'ભિ લિપી માટે વપરાતી ૬
૨૩. સરખાવે। ભગવતિ–૧–૨૮૨ નેટ.
૨૪. સરખાવા—ભગવાત ૧, ૩૯૨-૭, અને Vorbsungem uber indische Lit gesch 2, પૃ. ૩૧૬.
જર્મન ભાષામાં જિનાગમ સબધે પ્રેસર વેબર
.
૩
ર્શાવેલી છે. ચતુર્થ અંગની ૪૬ માયકખાણ
આના સંબધમાં દર્શાવવી જોઇએ.
२५. से किं तं भासारिया ? जेनं अध्यमागहाइ भासाए भासति जत्थयणं बभ જિવી વત્તરે વળી ઉપાંગ ૧, ૫૬ પ્રમાણે (જીએ યુમનના પપત—પૃ. ૬) મહાવીરે પેાતે અર્ધમાગધીમાં ઉપદેશ આપ્યા છે. તેવીજ રીતે હેમચંદ્ર ૪-૨૮૭માં આપેલા ઉતારામાં આપણે એમ વાંચીએ છીએ. જ્ઞાળું ગધ્યમપદ માતાને મયં દર્દ સુત્ત સરખાવા પાસ્કલના પોતાના ભાષાંતરમાં આ ક્કર ઉપર પેતે આપેલી નેટ પૃ. ૧૬૯ હેમચંદ્ર તે રૂદીનું સામાન્ય નામ શાર્પ આપે છે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com