SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ આગ, સઅ. ] જર્મન ભાષામાં જિનાગમ સંબંધ કેસર બિર, ૩૯ સુધી વિદ્યમાન હતા એમ કહેવાય છે. આથી પરિશિષ્ટ પર્વનના ૮ મા વિભાગમાં લેક છ પેટાચાર્યો નામે ૩જા પ્રભાવ, ૪ થા. સ. ૫૫ થી (૨૧૪) પૂર્વેનાં જ્ઞાનને પ્રથમ નાશ યંભવ, પમા યશોભદ્ર, ૬ ડી સબૂતિવિજ્ય, એટલે ૧૪ પૂર્વમાંથી ૧૦ પૂર્વ કેમ થયાં તે ૭ માં ભદ્રબાહુ અને ૮ માં સ્થૂલભદ્ર વ્યુત વિશેનું હેમચંદ્ર વિસ્તારીને વર્ણન આપે છે. કેવલી અથવા (નંદી સૂત્ર પ્રમાણે) ચદસ મારી પાસે જે હસ્તલિખિત પ્રત (બલિનની -પૂર્વી, એટલે જંતુર્દશ પુર્વધારી–પુવી દે એ અથવા ફોલીઓ હ૭૩) છે તે અશુદ્ધ છે નામની માન્ય પદવી ભગવતા. અને તેમાં દુર્ભાગ્યે એક પાનું કે જેમાં ૬૯-૯૮ નીચલા સાત પાટાચાર્યો–મહાગિરિ અને કો છે તે નથી. સરખાવો જેકેબીનું કલ્પસુસ્તીથી તે વજ સુધીના બધામાંથી દશ જા સુત્ર પૃષ્ઠ ૧૧. હેમચંદ્ર પૂર્વ કેમાં ચાણણતા હતા કારણ કે લોકકથા એવું કહે છે કય અને બિન્દુસાર વિષે, અશોક અને શ્રીકુ કે સ્થૂલભદ્રથી છેકલા ( ૧૧-૧૪) ૧૦ ચાર ણાલ વિષે અને સમ્પતિ વિષે પણ હકીકત પૂર્વોનું જ્ઞાન નષ્ટ થયું. આના પરિણામે તેઓ આપ્યા પછી તેઓ દુષ્કાને અંતે ભરાયેલી દસપુત્રિ કહેવાય છે (નન્દી સૂત્ર સરખાવો) અને આ દૃષ્ટિ બિંદુ પ્રમાણે પૂર્વોનું જ્ઞાન પાટલિપુત્રની પરિષદ્ વિશે કહે છે. આ પરિ ક્રમે ક્રમે ઓછું થતું ગયું. અનુગદ્વારૂત્ર પદનું મુખ્ય કામ જે બવા પાસેથી જેટલું માં આથી એક દરજજો ઓછો ધરાવનાર એટ મળે તે મેળવી શુતોનો સંગ્રહ કરવાનું હતું લે નવપુટિવ વર્ણવેલા છે (ભગવતીસૂત્ર સર અને તેથી તે ૧૩ ૧૧ અંગને સંગ્રહ કરવાને ખાવો ) આથી છેવટે વીરાત ૯૮૦ વર્ષે દેવ. વિજયવતી થઈ. દ્રષ્ટિવાદ સંબંધી જોઈએ તે ગિણિના સમયમાં ફકત એક પૂર્વ વિદ્યમાન ભદ્રબાહુ એકજ હતા કે જેની પાસેથી તે રહ્યું. સરખાવો ૧૨ કલાટનો લેખ-સનાતન મળી શકે. પણ તેઓ નેપાલમાર્ગસ્થ હતા જેન અંક જુલાઈ પાનું ૩૭૬ માં ૨૪ માં અને (સંઘે તેને બોલાવી લાવવા બે મુનિઓ પટ્ટાચાર્ય. વળી શાન્તિચંદ્ર છટ્ટા ઉપાંગ મોકલ્યા ) પણ સંઘનું માન ન રાખ્યું એમ ઉપર કહે છે તે પ્રમાણે દિદિવાઅ વીરાત કહીને કે મે ૧૨ વર્ષનું ધ્યાન ધર્યું છે તેથી ૧૦૦ વર્ષ તદન વ્યવચ્છિન્ન થયું. તેમાં ભંગ પાડવાનું મારાથી બની શકે તેમ ૯ સરખાવો હેમચંદ્રાચાર્ય ૩૩-૩૪ બેહલીગ્સ-રીન (Botlingk-Rien) માંની ટીકા પૃ. ૩૯૩. ૧૦ નાપૂર્વિન, વરાપૂર્વિન, વરાપૂર્વત્ર લોકકથા પ્રમાણે કદી પણ વિદ્યમાન હતા નહિ. સરખાવો ઓધનિયુકિત પર અવચુરિનો પ્રથમારંભ. ૧૧ આ લખનારનાજ (વેબરના) બલિનની રોયલ એકેડેમી ઓફ સાયન્સીઝના ૧૮૮૬ - કામકાજમાં આપેલા બે નિબંધ “be. Fraginent der Bhagvati” એટલે ભગવતીસૂત્રમાંથી અમુક ભાગ પર વિવેચન. ૧૨ આ હું કલાટને લેખ છે એ તરીકે કહું છું. १३-इतश्च तस्मिन्दुष्काले कालरात्रिवन् । निर्वाहार्थ साधु संघस्तीरं नीरनिधे. यथा ॥ ५५ ॥ अगुण्यमानं तु तदा साधुनां विस्मृतं श्रुतं । अनभ्यासनतो नश्यत्यघीतं धीमतामपि ॥ ५६ ।। संघः पाटलीपुत्रे (अक) दुष्कालान्तेऽखिलोऽमिलत् । यदंगाध्ययनो देशाद्यासीद्यस्य तदाददे ॥ १७ ॥ ततश्चैऽकादशांगानि श्रीसंघोऽमेलयत्तदा । द्रष्टिवाद निमितंच नम्थी किंचिद विचिन्यम ॥ ८ ॥ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035241
Book TitleSanatan Jain
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherZZZ Unknown
Publication Year1907
Total Pages412
LanguageEnglish, Hindi, Sanskrit, Gujarati
ClassificationBook_English, Book_Devnagari, & Book_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy