________________
સનાતન જૈન,
પ્રાકૃતમાં લખેલ નેમિચદ્રના પ્રવચનસારાદ્વારના ૩૬ મા ફકરામાં લખ્યા પ્રમાણે નિઃસંદેહ પ્રમાણે મળતી આવે છે. આમાં આપેલા શ્લો કૈા સામાન્ય અને અનિશ્ચિત વિગતે આપે છે અને તે શ્લોકા ખાત્રીથી એટલું કહે છે કે આ જિતરા થયા તેમાં ઉત્તનિળિો ના સુ વિદ્યા એટલે પ્રથમ ઉસથી નવમા મુવિહ સુધીમાં ૧૨ મા દિફ઼િવાઅ સીવાયના ફક્ત ૧૧ અગા વિદ્યમાન હતા ( મુત્તુળ વિદિવાચં હૈંવંતિદાસેવ અંગારૂં ) ત્યાર પછીના સાત જિષ્ણુતરા થયા તેમાં ધ્રુવિજ્ઞળા જ્ઞા સંત એટલે નવમા સુવિદ્ધિથી સાળમાં સતી સુધીમાં બારે અંગે વુચ્છિન્ન હતા; પણ છેલ્લા આ જિતરા થયા તેમાં સંતિજ્ઞળા જ્ઞા ર એટલે સેાળમા સતિથી ૨૪ મા વીર સુધી તેઓ બુચ્છિન્ન નહેાતા.
દ્વિłિવા બીજી વખત નષ્ટ થવા પામ્યા ( વ્રુધ્ધિન્નો વિવાઞા હૂઁ ) આ વીગતા ખરી રીતે અનિશ્ચિત છે છતાં ૪૩૪ મા શ્લેાક વધારે સ્પષ્ટ કરે છે. આ શ્લાક પ્રમાણે આ ત્રણે વિગતે જિનેા વચ્ચેના કાલાંતર માટે ફકત સત્યસ્વરૂપદર્શી છે. તેની ઉપ યોગીતા નીચે પ્રમાણે છે ઉસભના કાલમાં ખારે અંગે વિદ્યમાન હતા, પહેલા અને નવમા જિને વચ્ચેના કાલમાં અગિયાર વિદ્યમાન હતા, નવમા તથા સાલમા વચ્ચેના કાલમાં બારે નષ્ટ થયા હતા અને સાલમા
૩.
{ આમ, સપ્ટેમ્બર, અકટોબર,
અને ચોવીસમા જિને વચ્ચેના કાલમાં ખારે હતા; છતાં ૨૪ મા જિનપછીના સમયમાં બારમું અંગ નષ્ટ થયું,
આ નીગતા એટલી વાતને સ્થાપિત ક રતી જણાય છે. કે બારે અંગેા ઉસભના કાલથીજ વિદ્યમાન હતા. છતાં આટલું તેનુ સ્વરૂપ મનનપૂર્વક વિચારતાં પૂર્ણ રીતે સ્પષ્ટ થાય છે કે આ દાવે! અપૂર્ણ પાયા વાળા છે, ટીકાકાર જિષ્ણુતરાના કાલ દરમયાન જે લુચ્છે. અસુવિહિ અને સતિ વચ્ચે કેટલેક દરજ્જે થયા તે સબંધી નીચે પ્રમાણે ખાસ કરી કહે છે કે-બન્દુદ્ધર્મવાત્તપિ તંત્ર નટ્ટા-પુરાવા નવમા અને પંદર તીથંકરામાં દરેકનુ ખલ કેવું હતું તે વિચારતાં વિલક્ષણ માલમ પડશે
૧૨ મા અંગ (ફુિવા) ના લુચ્છે. અ (૧૩) રીથી મહાવીરના સમય પછી થયા તે સંબંધમાં અમારી પાસે બીજી વધારે ખબર લાકકથાનુસારે છે.
૧૪ પુર્વાણિ કહેવાય છે તે પર પરાથી ચાલતી આવેલી હકીકત પ્રમાણે આ અંગને એક ભાગ હતાં અને તે મહાવીરે પોતાના શિષ્યાને નિવેદન કર્યાં. એવુ કહેવાય છે (જે કે આમાના ફકત એકજ નામે સુધર્માએ પાતાના શિષ્ય જમ્મૂ જે છેલ્લા કેવલી હતા તેને નિવેદન કર્યા). આ પૂર્વાણિ ફકત ૧૮૦ વર્ષ
૭ સંવત ૧૨૪૨ (સને ૧૧૮૬) માં રચેલી સિદ્ધસેન સુરની ટીકામાં આ શ્લા સમજાવ્યા નથી, પણ જે અસલ ગ્રંથ હાલ મારી પાસે છે તેમાં પૃ. ૨૧૬ મે વચમાં લખે. લા છે ને તેની ખીજાની સાથે ગણેલા છે.
૮ શ્લાક નીચે પ્રમાણે છે. પતિમ-થદ (અથ્થથ્થ!) 'અંતરેલું (નવરાત स्तीर्थकृतां त्रयविशतिरे वां तराणि भवन्ति ) तिथ्थस्स न त्थिवोच्छेउ । मझिल्ल સત્તવુ કૃત્તિયાનું તુ વોઅેક ૪૩૪" . હ્યુમનના કહેવા પ્રમાણે આ વીગતાનું મૂળ ભગવતીના ૨૦−૮ માં જોવામાં આવે છે. આની સાથે આવસ્યકના ૩-૧૬ સરખાવે તેમાં જણાવ્યુ` કે પદ્મસ (શિળસ્ત્ર) વાર્ સંગમ સેલાનારસંગ વુમનમો. ।
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com