________________
આગર, સપ્ટેમ્બર, અકોબર.] જર્મન ભાષામાં જિનાગમ સંબંધે પ્રોફેસર વેબર. ૩૭ શતિ પ્રબંધમાં લખ્યું છે કે દ્ધ ધર્મને પર્વના દિવસ ફેરવવાનું માન ભેગવે છે તેથી જબરો સાધુ નામે નાગાર્જુન, શતવાહન જણાય છે કે આ સઘળી કથાઓ ૧૧ મા અને અને પાદલિપ્તાચાર્યને સમકાલિન હત; ૧૦ મા સૈકા પછી લખેલી હોવી જોઈએ.
...કાલરાચાર્યની આ વાર્તાઓને સમકા• શકે અથવા શાકીને રાજની વિચિત્ર રૂટી લિન લેખોથી પુષ્ટી મળતી નથી. છતાં તેઓ એવી હતી કે જ્યારે મોટો રાજા ખોલો અને જૂની છે અને પયુર્ષણ પર્વના છુરી કઈ રાજાને મોકલે ત્યારે તે રાજાએ પિપાલન દિવસ માટે કેટલાક સકા સુધી તાનું માથું મોકલાવવું. આ રૂઢી વિલક્ષણ સુધી ચાલી રહેલી તકરારોએ કાલકાચા લાગે છે પણ તે જાપાનીઓમાં અને પાંચમની ચેથ કરી તે કથા જાળવી રાખી સ્તિત્વ ધરાવતી હરકિરૂની રૂઢી કરતાં વધારે છે, ત્રીજા કાલકાચાર્ય સં. ૯૯૩ માં થયા વિલક્ષણ નથી. એમ લખેલું છે. અને આ ત્રણેએ પર્યુષણ
વીરભકિત.
જર્મન ભાષામાં જિનાગમ સંબંધે ફેસર વેબર. (અંગ્રેજી ભાષાંતરકાર–કટર હર્ટમાં વેઅર સ્મીથ )
(Indische Studien Hill) (“સનાતન જેન” માટે ખાસ કરાયેલું ભાષાંતર). (૫૦ ૧૪, પૃ. ૨૧૧ –૪૭૯ અને ૫૦ ૧૭ પૃ. ૧–૯૦) અર્વાચીન જેના મત પ્રમાણે (૨૧૧) ૧૨ અંગેને ભાવાણુન્ના કહી વર્ણવ્યા છે તેઓના સંગૃહીત ધર્મગ્રંથો પ્રથમ જિન ઘ. અને આની પહેલાં ૮૪૦૦૦૦૦ પણ વભના કાળમાં થયા છે. આ મતનું પ્રથમ મૂળ ધમાન સ્વામિએ કર્યા તેમ લખે છે; ટીકાકાર નન્દી સૂત્રના છેલા વાકોમાંથી મળી આવતું ઋષભસ્વામિએ કર્યા તેમ કહે છે. જણાય છે. તેમાં અણુન્ના (અનુજ્ઞા) ઉસભ- આ વાતે તિથવુછેઅ (૪૪૫ અને ૪૩૬ સેણ સંબંધી કહેલી છે. આ વાક્યોની પહેલાં શ્લોકની વચ્ચે ઉમેરેલા ચાર લેકમાં) ઉપર
૧ આ લેખને મુદ્રાંતિ કરાવવામાં કૃપાની ગહે સ્ટ્રેસબર્ગના પ્રોફેસર હ્યુમને આપેલી ઘણી અમૂલ્ય સહાયતા માટે લેખકે આભાર માને છે. અને આનો ભાષાંતર કર્તા પણ મૂળ જર્મનમાંથી ભાષાંતર કરવામાં, અને તેની સાથે બીજી વધારાની પિતાની નોંધ (Notes) આપવામાં દીધેલી સહાયતા માટે તેજ પંડિતને ઉપકાર માને છે. તે નોંધને છેલ્લે પ્રેકે. યુ. મને આ નામ અને આપલ છે,
ર આ જે આંકડા ફેંસમાં આપેલા છે તે મૂળ જર્મન લેખના પૃષ્ઠો સૂચવે છે.
૩ આને માટે જુઓ ધર્મસાગરનું ઉપક્ષ કોશિકાદિત્ય જેમાં બલિનની યલ એકે. ડેમી ઓફ સાયન્સીસના ૧૮૮૯ માં છપાયેલા કામકાજના પૃ. ૮ ૧૩ લીટી ૨૩ માં આ સંબંધી આપેલ છે. અને જેકેબીએ ઈંડિયન એન્ટીકવરીના પુ. ૯ ના પૃ. ૧૬૧ માં (૧૮૮૦) આપેલ છે.
૪ નિશ્ચિત રીતે તે મૂળ નથી પણ પછીથી નાંખવામાં આવ્યું છે. ५ आदिकरपुरिमताले (काले ! ) पवत्तिआ उसभसेणस्स.
૬ ઈન્ડીસ્ક સ્ટેડિઅન પુ. ૧૭ પૃ. ૧૫ ની નોટ. જુઓ બલિનના સંસ્કૃત અને પ્રાકૃત હસ્તલેખનું કેટલોગ ભાગ ૨, પૃ. ૧૭૯
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com