SearchBrowseAboutContactDonate
Page Preview
Page 394
Loading...
Download File
Download File
Page Text
________________ મુખ્યલેખ. તુલાઇ, ] તે સુધારા કારગર થશે કે કેમ એ જોવાનું રહે છે, જે એમ જોામાં આવે કે, સુધારા કારગર થશે, તે તે તેના જેવું એકે સારૂં' નહી; પણ જો એમ જોવામાં આવે કે, સુધારા કાર્ ગર થઈ શકે તેમ નથી; તે પછી આપણે વિચારવાનું એ રહેશે કે, કયા માર્ગ ગ્રહણ કરવા યેાગ્ય છે. આ વાત હવે નવી કહેવાની નથી કે, એક બીજા સંપ્રદાયે એક બીજાને જેત માથી વિપરીત ચાલનારા ગણે છે. મૂર્તિપૂજક શ્વેતામ્બરા સ્થાનકવાસીએ માટે કહે છે કેઃ— તેમના આચાર, વ્યવહાર, વેષ, શ્રદ્ધા, પપા પ્રમુખ જૈનમતના શાસ્ત્રાનુસાર નથી.... વાસ્તવમાં આ લોકો જૈતમતથી તદ્દન વિપરીત ચાલનારા હોવાથી જેનાભાસ છે.” (બ્રુઆ જૈન તત્વા ૬) સ્થાનકવાસીએ ચડામ્બર અને દિગમ્બર કે જેમા પ્રતિમાને માનનારા છે તેમેને હિંસાધી માતી લતામ્બરેશને નીચે પ્રમાણે કહેછે:ભોંગ ગ્રંથ ને રાખ વેશ; થાપે નીત કુંડા ઉપદેશ; લાક પ્રવાહે ાણે નહીં, ગુરૂ જાગી વાંદે છે સહી; સુત્રે તે ગુરુ જે ભાંાખયા, સાચી જે પામે રૂષી ક્રીયા; સાધુ તણ્ણા તેા નામ નીત્રય, એ તે દેખીતા સગ્રંથ; સાધુ બાંખ્ય! છે તિરવ૬, એતે ખેલે છે સાવદ્; જેખીત નિમીત પ્રવેશ ઘણા, વૈદ કરે પાપ કર્મ તણા; નવ કલ્પી નવી કરે વિહાર, ખમાસમણ વહેરે આહાર આધાક લે અવીચાર, પાપ થકી નવ ટળે લગાર; લેાક ભાળકે લોભે પડયા, રાગદ્વેખ અડ`કારે ચડયા; એડને વાંદે લાગે પાપ, એહવે સુમતિ કરે જાપ સતિસાર. શ્વેતામ્બરે। દિગમ્બરાના સબંધમાં આવી રીતે માતે છે: સાગરક આગે ફંડા ગાગરી ધરંગી ગર્વ, ખ કડા બેસવું કે, આગે અસ્ત્ર' કા; નાક વૃછે આગે કહા આ અસૂર છા; સૂર તેજ અગે કડ્ડા રાજેધામ ચદ્રકા; કામધેનુ આગે કડા કુકરી કરેગી માન, ભૃતિકે આગે કડા તેર હું પુલિંદકા; ઐસે સર્વગ શુદ્ધ ગ્રંથ જ્ર સિત બરકા; તાર્ક આગે કે!ત દુ દુમંતી કે જુદા, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat પહિલુ. દિપણું સુને, બેલ ચુરાસી ફેર, સર્વ વિસ'વાદે ભયેા, અબ તે બહુ અંધેર; નિન્દ્વવ મૈં અધિકા ખુરા, ક્યા મિથ્થા તિસેાઇ; પરિહરના અધિકાર યહ, આવશ્યક મે તઇ. ખરાત નવ વરખે ભયે, તસમત જડમૃગ પાસ; સહસ મધુ દીક્ષા લઇ, આ કૃષ્ણ ગુરૂ પાસ. રાજમાન્ય તિણે અન્યદા, વર્યા કબલરન. મૂળા સેતી સ ંગ્રહ્મા, ક્રિયા ન સવરયત્ન. ગુરૂને કીને પૃષ્ઠને, ટલે યુ મૂર્છા દોષ, આઇ દેખી મનમે ધર્યા, તિનિ તાથે બહુ રોષ. થવિર કલ્પ ખંડન કિયા,બરન્યા જબ જિનકલ્પ, નગનપથ તિક્ષ્ણ આર્યા, તછ સદ્ગુરૂ ૯૫. તસ ભગની દેખી નગન, બેસે દીને! બેસ; ચરન નિષેધે નારિŕ, તબ સે સૂરિ નિરદેશ; જૈન કડાવૈ નામ”, તાથ ખયેા અક્રૂર, તનુ મલ ન્યુ કુનિ સંતનૈ, ક્રિયા દ્વારથે ફર; ભસ્મક ગ્રહ રજ ભસ્મમય, તાથે બેસર રૂપ; કુંડ નામ અઘ્યાત્મી, ભરમ જાલ અકુપ; દિગ્પટ ચેારાશી મેલ, શ્વેતામ્બરે માટે આ પ્રમાણે દિગમ્બરે કહે છે:— કવણ " ( શ્વેતામ્બરા) ’’ એવી રીતે અનેક પ્રમાણ વિરૂદ્ધ કરે છે. એ કારણથી તેના આગળ ( શાસ્ત્ર ) કલ્પિત નળુવાં. શ્વેતામ્બર મતવાળા દેવગુરૂ ધમનું સ્વરૂપ અન્યથા નિરૂપણ કરે છે. ( શ્વેતામ્બરે) અનેક અન્યથા નિરૂપણ કરે છે. આ રીતે શ્વેતામ્બર મત કલ્પિત નવે. અહીં સમ્યગ્દર્શનાર્દિકનું અન્યથા નિરૂપણથી મિથ્યા દર્શનાર્દિકની પુષ્ટતા થાય છે. આ કારણથી એનુ શ્રધાન ન કરવુ. r મેક્ષમાર્ગ પ્રકાશ માટે દિગમ્બરા આ સ્થાનકવાસીઓ પ્રમાણે કહે છે:— છે. શ્વેતામ્બર મત વિષે દૃઢીઓ પ્રકટ થયા છે. તેઓ પેાતાને સાચા ધર્માત્મા માને છે. તે ભ્રમ ઇત્યાદિક ( દૃઢીઓએ) કલ્પિત વાતા કરે છે. તે જૈન ધર્મ વિષે સભવે નહી; એવેા ( કુંઢીઆના ) આ જૈન શ્વેતામ્બર વિષે મત છે. તા પણ દેવાદિનું અને તત્ત્વનુ* તેમજ મેાક્ષ મતાદિકનું અન્યથા નિરૂપણ કરે છે. આ કારણથી મિથ્યાદર્શનાદિકને પોષે છે; માટે ત્યાજ્ય છે, સેક્ષ માર્ગ પ્રકારા. www.umaragyanbhandar.com
SR No.035241
Book TitleSanatan Jain
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherZZZ Unknown
Publication Year1907
Total Pages412
LanguageEnglish, Hindi, Sanskrit, Gujarati
ClassificationBook_English, Book_Devnagari, & Book_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy