SearchBrowseAboutContactDonate
Page Preview
Page 393
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭૪ સનાતન જેન. [ જુલાઇ, લઈને, દેશકાળને અનુકુળ એવાં આવશ્યક અનુસરણ કરવા રૂપ જે “પરમ અર્થ” તે. આ ઉપકરણો સહિત સાધુ-સાધ્વીઓ જોઈએ, એ પરમ–અર્થ પ્રાપ્ત કરવા માટે બે દશાઓ છે. વાત દિગમ્બરોની જૂની શાળાના મનુષ્યોને, એક ત્યાગીદશા; અને બીજી ગૃહસ્થદશા. ગળે ઉતરતી નથી. પરંતુ નવી શાળાઓના ત્યાગી અને ગૃહસ્થ એ બન્ને દશામાં જ્ઞાન મનુષ્યોને તે વાત થગ્ય લાગતી થઈ હોવાથી અને ચારિત્ર પામવા માટે જે નિયમો જ્ઞાની તેઓ તેને સ્વીકાર કરવા લલચાતા હોવાથી પુરૂષોએ બાંધ્યા છે તેના અનુસરણમાં જે ઉણપ તેની આવશ્યકતા વિશે જાહેરમાં લખતાં થયાં છે તેનો ખ્યાલ સમુદાયને આવે છે, અને છે; અને નવી શાળાના મનુષ્યોની આવી વૃત્તિની તે પ્રમાણે તે બેલે છે; પણ તે સ્પષ્ટ કારે કોઈ અંશે છાપ જૂની શાળાના મનુષ્યોને જણાવી શકતાં નથી. અંતઃકરણમાં પણ પડતી જણાય છે. મતલબ બીજે વ્યવહારનો પ્રકાર છે. અમે આ કે દિગમ્બરો પણ સાધુ-સાધ્વીરૂપ અંગેની સ્થળે વ્યવહાર તેને કહેવા માંગીએ છીએ કે, સ્થિતિના સંબંધમાં વિચારતા થયા છે. જેને સામાજિક સ્થિતિની સાથે સંબંધ છે; બાકી રહેલ શ્રાવક અને શ્રાવિકારૂપ અર્થાત સમાજની સંસાર વ્યવહાર સંબંધીની અંગની સ્થિતિ સુધારવા સંબંધી જાહેરમાં સ્થિતિને અમે વ્યવહાર કહીએ છીએ. એટલે પિતાના પરિષદાદિદ્વારા દિગમ્બરે, મૂર્તિ સમુદાય પોતાનાં પરિષદાદિદ્વારા પરમાર્થની પૂજક શ્વેતામ્બરે અને સ્થાનવાસીઓની પેઠે ઉણપ સંબંધમાં જે કાંઈ બોલે છે તે અસ્પબોલે છે. કાકારે બોલે છે; જ્યારે સામાજિક વ્યવહારની આ ઉપરથી કહેવાનો હેતુ એ છે કે, ઉણપ સંબંધી જે બોલે છે તે સ્પષ્ટાકારે વર્તમાનમાં મુખ્ય પણે પ્રવર્તતા ત્રણે સંપ્રદાયે યા લે છે. તેઓ સ્પષ્ટ કરે એમ બોલે છે ચતુર્વિધ સંઘના ચારે અંગાની સ્થિતિના છે કે, આપણે સંસાર બહુ નિર્બળપણાને સંબંધમાં ઉણપ માને છે. પામે છે. આ ત્રણે સંપ્રદાયો પોતપોતાના સંપ્રદા અમારે હકીકતમાં ઉતરવું ન પડે કે યમાં ચતુર્વિધ સંઘની જે પ્રકારની ઉણપ ઉણપ આવી છે કે નહીં, અને આવી છે તે માને છે તે પ્રકારની ઉણપને સ્પષ્ટ આકાર કેવા પ્રકારે, તેટલા માટે સમુદાયનો આ ઉપર બતાવતા નથી. તેઓ જે કાંઇ ઉણપ બતાવે બતાવ્યો તે અવાજ મૂક્યો છે. આ ઉપરથી છે તેને આધ આકાર બતાવે છે. મતલબ કે, જણાશે કે, ચતુર્વિધ સંધના ચારે અંગના કેવા પ્રકારની ઉણપ છે તે તેઓ જોઈએ તેવી પરમાર્થ અને સામાજિક વ્યવહાર બન્નેમાં રીતે વ્યક્ત કરી શકતાં નથી, અથવા કરવાની ઉણપ આવી ગઈ છે. અને જેટલી ઉણપ આવી કાળજી રાખતા નથી. છે તેટલા પરિમાણમાં સુધારાને અવકાશ અમારી માનીનતા પ્રમાણે જે ઉણપ છે. માની શકાય. તે બે પ્રકારે છે; એક તે પરમાર્થના પ્રકારે; આપણે તકરારની ખાતર એમ માની અને બીજી વ્યવહારના પ્રકારે. પરમાર્થનો પ્રકાર લઈએ કે, ચેકસ હદમાં ઉણપ આવી છે; સ્થળ વ્યાખ્યામાં જણાવીએ, તો આ છે; અને તે હદના પરિમાણમાં સુધારણાને અવઅનાદિકાળથી અજ્ઞાનના કારણે આત્માનું કાશ છે અને જેટલો અવકાશ સુધારણા માટે સ્વરૂપ અર્થાત પિતાનું સ્વરૂપ જે પ્રકારે છે તે ને છે તેટલો અવકાશ પિતપતાવી માનીનતા પ્રકારે સમજાતું નથી. તે સમજાવવા માટે અનુસાર પૂરો કરી લેવા માટે જુદા જુદા જ્ઞાનીઓએ જે માર્ગ બતાવ્યો છે તે માર્ગનું સંપ્રદાયો પુરૂષાર્થ કરશે; તોપણ પરમાર્થ દૃષ્ટિએ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035241
Book TitleSanatan Jain
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherZZZ Unknown
Publication Year1907
Total Pages412
LanguageEnglish, Hindi, Sanskrit, Gujarati
ClassificationBook_English, Book_Devnagari, & Book_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy