SearchBrowseAboutContactDonate
Page Preview
Page 339
Loading...
Download File
Download File
Page Text
________________ સનાતન જૈન, (માથી જુન સંબંધ છતાં આત્મા પોતાના જ્ઞાનસ્વભાવમાં નિચા ર જ્ઞાનનો, માવો બત્ર તમારા; અને પુગલપરમાણુરૂપ કર્મ પોતાના જડ ધ મનતા પુત્ર દો, રજ્ઞ સમયમાં સ્વભાવમાં વર્તે છે. આમ હોવાથી આત્માને તેમાં “ધરી માનતા એમ કહી, સહજવાસ્તવમાં પોતાના જ્ઞાનસ્વભાવને કર્તા, ભક્તા, સમાધિમય” તેને અશય અતિ ગંભીર માનવો જોઈએ; છતાં આત્માને કમને કર્તા હાઈ બહુ વિચારવાયોગ્ય છે. ગ્રંથકારે તેને કહેલ છે તેને હેતુ આ છે. આમાને અના. અર્થ એમ કહે છે કે, “એમ કહીને સન્દુ દિથી દેહ સંબંધી જે વિપર્યાય છે તેને રુ માનતા ધરીને સહજ સમાધિમાં સ્થિત લઇને આત્મા એમ માને છે, અથવા ભાવે થય; અથત વાણીયોગની અપ્રવૃત્તિ કરી.” છે, કે દેહ અને તેનાં કાર્યો જે મારાં છે, આ વાકયો પરથી સહજ એમ પ્રશ્ન થાય છે આવું જે માનવું અથવા ભાવવું (ભાવના છે, એવા સદગુરૂ કયા ગણવા કે જે સહજ કરવી) તેથી તે તે પ્રકારના પગલપરમાણું સમાધિના પાત્ર છે; અથવા જેની વાણી અપ્રરૂપ કર્મો પિતાની જાતિના નૂતન યુગ વૃત થવાને પાત્ર છે? ઉપર ચાદ ગુણસ્થાનક લોનો સંચય કરે છે, જે પછી પોતપોતાના અને તેનાં સ્વરૂપ દર્શાવેલ છે. તેની સાથે સ્વભાવનુસાર પરિણમે છે. જ્યારે આત્માને એમ પણ કહેવાઈ ગયું છે કે, તેરમા અને દેહ સંબંધી રે વિપસ મટી જાય છે ત્યારે ચિદમાં ગુણસ્થાનકે અનુભવ જ્ઞાનને સદ્ભાવ સમ્યગ્દર્શન થાય છે કે “હું જ્ઞાનમય છું; સમાન જ છે; ભેદ માત્ર એટલો જ છે અને દેહાદિરૂપ પુદ્ગલપરમાણુઓ મારાથી અન્ય કે, તેરમા “સંયોગીકલીગુસ્થાનકે' કેવલ. છે. ” આવું જ રે સમ્યગદર્શન આત્માને જ્ઞાનની પ્રાપ્તિ છતાં મન, વચન અને કાયાને થાય છે ત્યારે પિતાને ચારિત્રરૂપે ગબર યોગ હોય છે, જ્યારે ગાદમા “ અગીકવલીHવે એકત્ર કરેલ કર્મોને સર્વથા ખપાવી ગુણસ્થાનકે' એ વોગ નથી તે. જ્યારે ક્ષય કરે છે. ( એ એ ડ = મન, વચન અને કાયાને યોગ હોતો નથી, સંબંધી ૧૦૩-૧૦૪ મા દોહરામાં વિવેચન એટલે વાણીયોગની અપ્રવૃત્તિ થાય છે, અને થઈ ગયું છે) અને નૂતન ક બાંધતો સહજસમાધિની પ્રાપ્તિ થાય છે. આ દેહનથી. આવું સમ્યગ્દર્શન થયાથી સમ્યક ચારિ. રાની જે યોજના કરવામાં આવી છે તે પરથી ત્રદ્વારા પૂર્વનિપન્ન કમ સર્વથા ખપે છે, વિદિત થાય છે કે, સહજસમાધિ થવા પૂર્વેની અને નવાં કર્મો ( અત નુતન દેહ) ને જે સ્થિતિ તે સ્થિતિએથી સરૂએ આ ઉપ સંબંધ થતો નથી; અને નૂતન કર્મનો સંબંધ દેશ કર્યો છે. આ સ્થિતિ કઈ? તેરમું “સયોન થવો, તે આત્મા અને કર્મના સંબંધની ગીકેવલીગુણસ્થાનક.” શ્રીજીનેશ્વરેએ આપણું નિવૃત્તિ છે. જેને કર્મને આત્માની સાથેનો પ્રત્યે પરમ કૃપા કરી પોતાના તીર્થ કરકર્મ સંબંધ કોઈ ન્યાયે અનાદિ–શાંત કહ્યો છે તે જોગવવા નિમિત્ત જે આત્મકલ્યાણનો ઉપદેશ ન્યાય આ કહ્યા તે છે. ૧૧૮ મા દેહરામાં કર્યો છે તે આ તેરમા “સગીકવલી ગુણસ્થાગુરૂ-શિષ્ય વચ્ચેનો સંવાદ પૂર્ણ કરતાં. ગ્રંથ. તરતજ નક” થી કર્યો છે, કે જે ગુણસ્થાનક પછીનું ગુણસ્થાનક સહજસમાધિ માટેનું કારે કહ્યું છે કે, જે જે જ્ઞાનીઓ થઈ ગયા “ અગી કેવલીગુણસ્થાનક” છે. ગ્રંથકારને છે તે સર્વેને આત્માની મુક્તિ સંબંધી આ આશય આપરથી એમ અનુમાનવામાં આવે એક જ પ્રકારનો નિશ્ચય છે. એમ છે કે, આ ગુરૂ-શિષ્યના સંવાદમાં જે ગુરૂ ક૫ વામાં આવ્યા છે તે શ્રી અર્વત છે, તો તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035241
Book TitleSanatan Jain
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherZZZ Unknown
Publication Year1907
Total Pages412
LanguageEnglish, Hindi, Sanskrit, Gujarati
ClassificationBook_English, Book_Devnagari, & Book_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy