SearchBrowseAboutContactDonate
Page Preview
Page 334
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મસર્રાશાસ્રપર એક નિ ધ. માર્ચ થી જીન ) કહ્યું છે. ભગવન દેવધક્ષમાત્રમણે કર્યું છે કે, નળ પંચવિટું પાપં, તુંનāા બિિળયાનિય નાળ | સુચનાળ હેમાળ, મદ્યનાંળ, વઝુ નાળું ॥ * ભગવાન દેવિંક્ષમાત્રમશુતા આ વચનને અર્થ કરતાં ટીકાકારે અમિનિયે ધિક ન ́ તે અન્ય આમ કર્યાં છેઃ “ વસ્તુ, યેગ્ય કે રાવણ્યન પેલી ઇંડે તેનિમિત્ત સ્વવિધયની અ પેક્ષ.એ જે એવ થાય છે તે ‘બાાિંતમે.વિક જ્ઞાન.' કુંતજ્ઞાનઃ—શ્રુતમ, (વણુ) એટલે જે સંભળાય તે ‘શ્રુત’, શ્રુ જ્ઞ ન ની વ્યાખ્યા કમ ગ્રંથના ” કાં પુરૂપે આ રીતે કરી છેઃ-પૂર્વવર પર્યાવાચતવરૂપ ત્ર્ય જતપર્યાયવિશિષ્ટ મતિપૂર્વક જ્ઞાન તે ‘શ્રુતજ્ઞાન.’ અ અવધિજ્ઞાન :-ઇંદ્રેયાદિકની અપેક્ષા વિના આમાને વિષે જે સાક્ષાત્ અવધાન એટલે શ્રણ થાય તે અવધિજ્ઞાન.' આ વ્યાખ્યા શ્રી કર્મગ્રંથકારની છે. શ્રીમાન રાજય, જે વ્યાખ્યા આપી છે તે આ છેઃ “ ઇચ્છિતપણે અવલોકન કરતા આત્મા ઇંદ્રિયના અત્રત્રબન વગર અમુક મર્યાદા જાણે તે અધિ.” મનઃ૫ વજ્ઞાન:-‘કર્મ ગ્રંથ'ના પ્રણેતા પુરૂષ મન:પર્યવજ્ઞાનની સ્વરૂપતા આ પ્રકારે કહે છે:-મનુષ્યલોકને વિષે રહેલા સગી પંચેદ્રિય છત્રેાના મતાગત ભાવનું જાણવુ તે મનઃપવજ્ઞાન.” આ જ્ઞાનની શ્રીમાન રાજચંદ્રની વ્યાખ્યા આ છે: “ અનિચ્છિત છતાં માનસિક વિશુદ્ધિના બળ વડે જાણે તે મનઃપવ” સાન જૈનતત્વવેત્તાનુ એમ કથન છે કે મતિ, શ્રુત, અત્રિ, મા ંડે કેવળ એમ પાંચ પ્રકારે જ્ઞાનતા ભેઃ છે. આપણુતે અને શ્રુત સામાન્યપણે મતિ હાય છે, પાંચ ઇંદ્રિયા તથા મનદ્રારાએ આપણે જે નિશ્ચિત વસ્તુ જાણી શકીએ છીએ, અથવા માનીએ છીએ તે મતિજ્ઞાન' છે, મ તિજ્ઞાનને આતંરણ કરનારાં જે કર્મોને જે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat te પરિણામમાં ટાળેલું હોય છે તે પરિમાણુ!માં મવિજ્ઞાન પ્રકાશે છે.‘શ્રુતજ્ઞાન' એટલે પૂર્વાપર સાંભ ળેલું જ્ઞ:ન. મતિજ્ઞ!વિના શ્રુતજ્ઞાન હોય નહી, એમ કડવમાં આવે છે કે, મુખ્યપણે વત્તમાનમાં આ મે જ્ઞાનના આ ક્ષેત્રે સયંત્ર છે. અધિજ્ઞાન' આત્માની વિશેષ વિશુદ્ધ થયે થાય છે. જ્યારે ઇંદ્રિયેના અવલખન વગર ચ્છિતષણે અવલેાકન કરતે અમા અમુક મર્યાં જાણે રે તેને અવધિજ્ઞાન છે એમ જાણુવુ, ‘મન:પર્યવજ્ઞ.ન' આત્માને ત્યારે થયું કહેવાય કે જ્યારે અ નિચ્છિત છતાં માનસિક વિશુદ્ધિના બળડે જ ાવુ થાય ત્યારે. કળા.ન’. એટલે માત્ર જ્ઞા તજ, તે શિવાય બીજું કંઇ જ નહી . સર્વથાસર્વ પ્રકાર-રાગદ્વેષના ભય થાય ત્યારે જ કેવળજ્ઞાન' થાય. જ્યાં કેવળજ્ઞ.ન છે ત્યાં રાગ પ નથી; અથવા જ્યાં રાગદેવ છે ત્યાં દેવળજ્ઞાન નથી. શ્રીમાન્ રાજચંદ્રના એક Àાતા મતિ, શ્રુત અને મતઃપવજ્ઞાનને ભે આ રીતે દર્શાવે છે: “મતિાન અને શ્રુતજ્ઞાનથી જે કંઇ નગી શકાય છે તેમાં અનુમાન સાથે રહે છે; પરંતુ તેથી આગળ, અને અનુમાનવિના શુદ્ધપશુ જાશુવું એ મનઃવજ્ઞનના વિષય છે; એટલે મૂળ તા મતિ, શ્ર1 અને મતઃવજ્ઞાન એક હૈ; પરંતુ મનઃપવમાં અનુમાનવિના મતિની નિર્મળતાએ શુદ્ધ જાણી શકાય છે. મતિની નિર્મળતા થવી એ સયમના થઇ શકે નહીં; વૃત્તિને રાકવાથી સંયમ થાય છે; અને તે સં યમથી મતિની શુદ્ધતા થઇ શુદ્ધ પર્યાયનું જે જાણવું (અનુમાનવિના) તે મતઃ પવજ્ઞાન છે. મતિજ્ઞાન એ લિંગ અથવા ચિન્હથી જાણી શ કાય છે; અને મનઃવજ્ઞાનમાં લિંગ અથવા ચિન્હની જરૂર રહેતી નથી. મતિજ્ઞાનથી જાણુ વામાં અનુમાનની આવશકયતા રહે છે; અન તે અનુમાનને લઇને ાણેલું ફેરફારરૂપ પણ થાય છે. જ્યારે મન:પર્યવન વિષે તેમ (ફેરફારરૂપ) થતું નથી; કેમકે તેમાં અનુમાનના સહાયપશુાની જરૂર નથી, શરીરની ચટ્ટાથી ધાóિ www.umaragyanbhandar.com
SR No.035241
Book TitleSanatan Jain
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherZZZ Unknown
Publication Year1907
Total Pages412
LanguageEnglish, Hindi, Sanskrit, Gujarati
ClassificationBook_English, Book_Devnagari, & Book_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy