SearchBrowseAboutContactDonate
Page Preview
Page 316
Loading...
Download File
Download File
Page Text
________________ માર્ચ થી જીન.) માનમાં પણ વિદ્યમાન છે. એટલા માટે એમ લાગે છે કે, શુભ કર્મ ભાગવવાથી દેવદિ ઉચ્ચ ગતિ ભાગવવી પડે, અને અશુભ કર્મ ભાગવવાથી નરકાદિ નીચ ગતિ ભાગવવી પડે, પણ જીવ સર્વથા તા કર્મ રહિત ન થાય, અર્થાત્ માક્ષ ન થાય.” આ શંકાનું સમાધાન ત્યાર પછીના ૯૧ સુધીના ત્રણ દોહરામાં આ રીતે કર્યું છે:— મુકત જેમ શુભ અને અશુભ કર્મો જીવના કરવાથી થાય છે; અને તે કર્મોનું ભાગવવાપણું પણ થાય છે; તેમજ બે નવા કર્મ સથા કરવામાં ન આવે, અને પ્રાચીન સર્વથા ભાગવી લેવામાં આવે, તે જીવ કર્મથી કેવલ થઇ શકે છે; અને આ જે મુકિત તે મેાક્ષ છે. અનંતકાલ કમ સહિત વ્યતિત કર્યાં તે શુભાશુભ કર્મ પ્રત્યે વની પ્રીતિને લઇ થયું છે; જો તે પ્રીતિને બદલે સર્વથા ઉદાસીનતા કરવામાં આવે તેા કમ ફૂલ છેદાઇ, પરિણામે માક્ષ સ્વભાવ પ્રકટે. દેહના પ્રીથા ક્રાઇ પણુ કાલે સયાગ ન થવા તે માક્ષ છે, જે મેાક્ષપદ્મ શાશ્વત અને અનત આત્માનરૂપ છે,” આત્મસિદ્ધિશાસ્રપર એક નિબંધ. મેાક્ષના ઉપાય છે” એ છઠ્ઠા પદ્મમાં સિદ્ધ કર્યું" છે. ૯૨ થી ૯૫ દોહરામાં શિષ્યમુખ મૈનાક્ષના ઉપાય નથી એવી ” આ શકાઓ આ પ્રમાણે કરવામાં આવી છે: એ ( “મેક્ષપદ છે એમ સ્વીકારીએ તેા પણુ તે પ્રાપ્ત કરવાના સંપૂર્ણ ઉપાય લાગતા નથી, કારણ કે અનંતકાળના કર્યાં તે અલ્પાયુપી દેહમાં ક્રમ છેદી શકાય? વળી તેના ઉપાય જૂદા જૂદા દર્શને અને મતા અનેક અનેક પ્રકારે કહે છે તેા તેના સત્યાસત્યના નિષ્ણુય થઇ શકવા સંભવિત નથી. વળી, બ્રાહ્માદિ અનેક જાતિ અને અનેક વેષ છે; એમાં કઇ જાતિ । ક્યા વેશ દ્વારાએ મેાક્ષ થઇ શકે એ નિશ્ચિત કરવું એ પણ સંભવીત નથી. આ કારણુથી પાંચ પદેાની સિદ્ધિ કરવામાં આવી તે પણુ, જ્યારે મેાક્ષના ઉપાય ન હોય એટલે નિરક છે.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ૩૦૯ આનું સમાધાન ૯૭ થી ૧૦૪ હરા સુધીમાં સદગુરૂના મુખમાં નીચેના વચને મુકી ગ્રંથકાર કરે છેઃ— “ ક ભાવ છે તે અજ્ઞાન છે. માલ ભાવ છે તે જીવના પેાતાના સ્વરૂપને વિષે સ્થિતિ થવી તે છે. અજ્ઞાન અંધકારના જેવું છે. જેમ પ્રકાશ થતાં અંધકાર નાશ પામી જાય છે; તેમ જ્ઞાન રૂપી પ્રકાશ થતાં, અર્થાત આત્મા અતે કર્મનું સમ્યક ભાન થતાં અજ્ઞાન નાશ પામે છે. જે જે કારણેાથી કર્મ બંધાય છે, તે તે કારણાનેા સર્વથા છેદ કરવામાં આવે તા કમ સર્વથા છેદાઇ માક્ષ પ્રકટે છે, કર્મ બાંધવા રૂપી માર્ગ, તે કમ બધનના માર્ગ છે, અને કર્મ છેદવારૂપી માર્ગ તે માક્ષના મા છે રાગ, દ્વેષ અને અજ્ઞાન એ મુખ્ય કર્મની ગ્રંથીઓ છે, અર્થાત્ એનાથી કર્મ બંધાય છે; એની સર્વથા નિવ્રુતિ તે મેક્ષમાર્ગ છે. આત્મા અવિનાશી અને સર્વ ભાવન પ્રકાશવારૂપ સ્વભાવમય હાઇ સર્વ વિભાવ અને દેહાર્દિ સયેાગના આભાસથી રહિત છે. આજે કેવળ શુદ્દાત્મનું પદ પામવું તે માલ માર્ગ છે, ક અનત પ્રકારનાં છે. તેને મુખ્ય આઠ પ્રકારમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આઠ આ કમોમાં મુખ્ય માહનીય કર્મ કહ્યું છે. માહનીય કર્મના બે ભેદ છેઃ દર્શન માહનાય અને ચારિત્ર માહનીય. પરમાયને વિષે અપરમાદ્ધ અને અપરમાર્થને વિષે પરમાથબુદ્ધિ ત ‘દર્શનમાહનીય.' તથારૂપ પરમાને પરમાર્થ જાણીને આમ સ્વભાવમાં સ્થિરતા તે સ્થિરતાને રાવક એવા પૂર્વે સંસ્કારરૂપ કાય, અને નાકપાય તે ચારિત્ર મેાહનીય. દર્શન માહનીય આત્માનું ખર્ ભાન થવા દઉં' નયા; વા યાત્ર માહનાય વિતરાગપણું પામવા તુ નથા, ા દર્શન માહનીય જાય, તા સમ્યગદર્શન થતાં આત્મસ્વરૂપ સમજાય; અને ચારિત્રમાહનાય જાય તાદર્શનમેાહનીય જતા ચાાત્રમાહનાય અવશ્યમેવ જાય છે-વીતરાગતા આવે છે. દ્દતમાહનીય www.umaragyanbhandar.com
SR No.035241
Book TitleSanatan Jain
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherZZZ Unknown
Publication Year1907
Total Pages412
LanguageEnglish, Hindi, Sanskrit, Gujarati
ClassificationBook_English, Book_Devnagari, & Book_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy