SearchBrowseAboutContactDonate
Page Preview
Page 315
Loading...
Download File
Download File
Page Text
________________ Zoe સનાતન જેન ↑ માર્ચ થીજીન કે જે જડ છે. તેની વર્ગંણા ગ્રહણ કરે છે. ઝેર કે અમૃત પાતાના પ્લને જાણતા નથી પરંતુ જે તેને ઉપયાગ કરે છે તેને તથાપ્રકારે ફૂલ પ્રાપ્ત થાય છે. આજ રીતે શુભ અને અશુભ કર્મ પાતાના લને ાણુ: નથી, છતાં તે કરનારને તે તે પ્રકારનું ક્લ આપનાર થાય છે. રાજા અને રક એવા ઉચ્ચ નીચના જે ભેદ શૈવામાં આવે છે તેવુ કાંઇ પણ કારણ હાવુ જોઇએ, અને વિચારતાં શુભ અને અશુભ ક્રમ શિવાય એવું ખીજુ કાઇ પણ કારણ ભેવામાં આવતું નથી કે, જે આવા ભેદ નીપજાવનાર હાય. ઇશ્વરલ આપનાર હાવા જોઈએ એવી પણ કશી જરૂર નથી; ઝેર અને અમૃતની પેઠે. શુભ અને અશુભ ક પાત પાતાના ધર્મો પ્રમાણે મૂળ આપે છે ત્યાં ઈશ્વરની જરૂર કર્યાં રહી ? શુભ અને અશુભ કપાતાના સ્વભાવ પ્રમાણે પરિણામી રહે નિઃસત્વ થઇ વિવૃત્ત થાય છે. ઉત્કૃષ્ટ શુભ અધ્યવસાયથી ઉત્કૃષ્ટ શુભ ગતિ, અત્યંત અશુભ અધ્યવસાય તે અત્યંત અશુલ ગતિ અને શુભાશુભ અધ્યવસાય તે મિશ્ર ગતિ છે. વસ્તુત: જીવતા જે જે પ્રકારના પરિણામવિશેષ તે તે પ્રકારની ગતિ છે; અને આ જે ગતિ, તે કર્મ ભાગવવાના સ્થાનક છે.” છે ત્યારે કર્મના કર્તા છે.” આ સવાદદ્વારાએ, પ્રથમ શિષ્યમુખે સાં ખ્યાદિ જે દર્શને આત્મા કર્મના કર્તો નથી એમ કહે છે તેની, અને નવીન વેદાંત, તૈયા યિક, વૈશેષિક, પાત'જલ, આદિ દેશના ઇશ્વરને ક્રમના કોઁ તરીકે મારે છે તેની દલીલા રજી કરી, પછી સદગુરૂમુખે તેને અસિદ્ધ કરી, પછી આત્મા કર્મના કર્તા છે એ વાતનું યેાગ્ય ૧ સિદ્ કરી બતાવ્યું છે. ચાયુ પદ “ આત્માને કર્મનું ભેાક્તાપણું છે.' એ સંબંધીતું છે. ૮ મા દોહરાથી તે ૮૧ મા દોહરા સુધીમાં શિષ્યના મુખમાં આત્માને કમંતુ ભાગવવા પણું નથી એવી જાદા જાદા પ્રકારની શકાએ મુકવામાં આવી છે: પછી ૮૨ થી ૮૬ મા શ્લેાક સુધીમાં તેનુ સમાધાન ગુરૂના મુખમાં ગ્રંથકારે મૂકયુ છે. શિષ્ય જે શંકા છે તે આ પ્રમાણે છે!-- “જીવને કર્માંના કર્તા સ્વીકરીયે પર`તુ ભાકતા તે હાય એમ સંભવતું નથી; કારણ કે, કમાં જે જડ વસ્તુ છે તે તેનું ફૂલ દેવાનું કર્યાંથી સમજી શકે? ને શ્વરને ક્લના આપનાર માનીએ તા તે પણ સંભવતું નથી; કારણ કે, બે ખીજાતે ફૂલ આપવારૂપ પ્રવૃત્તિ ઈશ્વર કરે તે તેનુ ઇશ્વર પણૢ જ રહેતું નથી. અને આવેશ ઈશ્વર જ્યારે સિદ્ધ થયેા નથી ત્યારે નિયમ પણ કાઇ માઁભવે નહીં; અને જો તેવે નિયમ ન રાય તે પછી, શુભ અથવા અશુભ કર્મનાં ભાગવવાનાં સ્થાનક પણ રહેતાં નથી. આ કારણે આત્માને કર્મોનું ભાકતૃત્વ રહેતું નથી. જગતને આ શંકાનું સમાધાન જે પ્રકારે મૂકવામાં આવ્યું છે તે પ્રકાર આ પ્રમાણે છે. કર્મ બે પ્રકારનાં છે. એક ભાવક; અને બીજા દ્રવ્ય કર્યું. આત્માને પેાતાના સ્વરૂપની ભ્રાંતિ તે ભાવ કર્મ છે; અને આ ભાવ ક તેટલા માટે ચેતન રૂપ છે; આ ચૈતનરૂપ ભાવકમને અનુસરી જ્વનું વીય સ્કુરાયમાન થાય છે; અને સ્ફુરાયમાન થતાં દ્રવ્યમ્ ક, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat સાંખ્યાાદ જે દૃના આત્મા અકર્તો, અભેાકતા માને છે તેની આ સંવાદમાં અસિદ્ધિ કરી આત્મા ને ભેાકતા છે એવા સિદ્ધાંત પ્રતિપાદન કર્યાં છે. પાંચમાં પદમાં જીવતા તે કર્મથી માક્ષ થઇ શકે છે . એમ સિદ્ધ કર્યું છે. ૮૭ અને ૮૮ મા દેહરામાં શિષ્યના મુખે ગ્રંથકર્તાએ નીચેની શંકામ આ પ્રશ્ન સંબંધે ઉર્દૂભવાવી છે:— “ જીવ કર્મના કર્મોં અને ભાતા, કહ્યા તેમ હાય, પરંતુ, તે કર્મથી તેના મેક્ષ થવાને યેાગ્ય નથી; કારણ કે અનંતકાલ થયાં તે કાઁ કરવા રૂપી દોષ ચાહ્યા આવે છે; તે વ www.umaragyanbhandar.com
SR No.035241
Book TitleSanatan Jain
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherZZZ Unknown
Publication Year1907
Total Pages412
LanguageEnglish, Hindi, Sanskrit, Gujarati
ClassificationBook_English, Book_Devnagari, & Book_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy