SearchBrowseAboutContactDonate
Page Preview
Page 317
Loading...
Download File
Download File
Page Text
________________ સનાતન જેત. ૩૧૦ એટલે મિથ્યાત્વ, મિથ્યાત્વના પ્રતિપક્ષ આત્માને સત્ય મેાધ. ચારિત્રમાહનીય એટલે રાગાદિક પરિણામ આ રાગાદિક પરિણામના પ્રતિપક્ષ વિતરાગ ભાવ છે જેમ અંધકારને પ્રતિપક્ષ જે પ્રકાશ તે ઉત્પન્ન થતાં અધકાર નાશ પામે છે, તેમ દર્શન મેહનીય અને ચારિત્રમેહનીયના પ્રતિપક્ષા સમ્યગદર્શન અતે વિતરાગતા ઉત્પન્ન દુનમાહનીય અને ચારિત્રમેહનીય જતાં માક્ષસ્વભાવ પ્રકટે છે, ધ ક્ષમાથી હણાય છે; સરલતાથી માયા રાકાય છે; એમ રાગદ્વેષના જે જે ઉત્તમ પ્રતિપક્ષી ઉપન્ન કરતાં રાગ દ્વેષ જઇ વીતરાગતા ઉત્પન્ન થાય છે; અને સંપૂર્ણ વીગરાગતા તે સ ંપૂર્ણ મેક્ષ છે ક્રોધાદિના વિરાધ કરનાર ક્ષમાદિ છે એવે. આ પણને સર્વને પ્રશ્ન અત્ર જ અનુભવ છે; એ. ટલે મેાક્ષના ઉપાયના સંદેહ . કરવાને આવ કાચ રહેતા નથી. આ પદમાં સિદ્ધિ કર્યા પ્રમાણેના સિદ્ધાંત એ શ્રીજિનના સિદ્ધાંત છે. કેટલાંક દર્શને આ મા છે એમ માને છે; પણ તેમાંના કેટલાંક વેદાંત અને કેટલાક સાંખ્યવાદિઓ, વળી, મામાને અધ માને છે; અને એમ કહે છે કે, આત્માને સવગુણુ, રત્નેગુણુ, અને તમેગુણુ ખાધા કરતા નથી. આત્મા એટલે જે પાછા આત્માનું અનેકત્વ, નિત્યત્વ કે કર્મક-પુરૂષ તે નિર્લેપ છે. વેદાંત એમ કહે છે કે, બ્રહ્મમાં બધના સંભવ નથી. બ`ધ મેક્ષ એ બધું કાલ્પનિક છે. બ્રહ્મ શુદ્ધ છે; તેમાં બંધના સંભવ નથી '' વાદિ અને બંધમેાક્ષાદિ માનતાં નથી. જૈન એ એવું દર્શન છે કે, જેમાં સંપૂર્ણ પણે ખંડપણે વસ્તુનિરૂપણ કર્યું છે. ખીજા એ તેમ કરવાનો યત્ન. કર્યા છે છતાં તેમાં અખંડ નિરાકરણ ભૈઇ શકાતું નથી. દ્રષ્ટાંત તરીકે મીમાંસા આત્માનું અનેકત્વ માનતાં નથી. મામસા એમ માને છે કે, एकएवहि भूमात्मा, भूतेभूते व्यवस्थितः । एकधा बहुधा चैव, दृश्यते जलचंद्रवत् ॥ અદ્વૈતમતવાળા આત્મા–એક બ્રહ્મવિના ખીજું કાંઇ નથી; એમ કહી, અન્ય દ્રબ્યાની ગણના જ કરતા નથી. તે એમ કહે છે કે “ એક બ્રહ્મ દ્વિતીયં નાસ્તિ ( એક બ્રહ્મવિના જગતમાં ખીશું નથી. ) અર્થાત્ સ્થાવર જગમ વગેરે જે દેખાય છે; અને નથી દેખાતુ તે એક બ્રહ્મરૂપ જ છે. વિશિષ્ટાદ્વૈત, કે જે વિષ્ણુ સ્વામીના પ્રીત કરેલા છે તે, વળી, એમ માને છે કે, “ એકઃ સર્વાંગતા નિત્ય ” અર્થાત્ યાવસ્ માત્ર સર્વ શરીરધારીઓમાં એક અંશે પરમાત્મા વ્યાપી રહયા છે. તેઆના મૂલ સિદ્ધાંત એમ જણાવવામાં આવે છે કે “ વાત્મા પરમાત્મા " ભાવાર્થ:—એક જ આત્મા છે; અને તે પ્રાણીમાત્રમાં વ્યવસ્થિત થયેલા છે; જેમ ચંદ્રમાં એક છતાં પણ હારા ધડામાં નૂદા જાદા હજારા ચંદ્રમા દેખાય છે, તેમ, આત્મા એક છતાં ધણુ પ્રત્યેક શરીરે ભિન્ન ભિન્ન દે ખાય છે. [ માર્ચ થી તુન. ક્ષણિકપણું સ્વીકારે છે. બધાનું એમ કહેવું છે કે, “ ૫'ચરકધમાં જે ક્ષણે ક્ષણે ફેરફાર થાય છે તેને લઈને માત્ર એક ક્ષણુના જ· · યુષવાળા અથવા ક્ષણ જ વાર રહેનાર એવા વિજ્ઞાન ધાતુ છે; ” એટલે એક દેહમાં પણ ક્ષણે ક્ષણે આત્મા બદલાતા હાવાથી પ્રત્યેક આત્મામાં તેવા ભેદ માને છે. મા આત્માનું નિત્યત્વ ન સ્વીકારતાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat સાંખ્યદર્શનમા અનેક આત્માએ માનેલા છે, એટલે કે પ્રત્યેક પ્રત્યેકે શરીરે ભિન્ન આ ત્મા માનેલા છે; તથાપિ તેના પાંચ જ્ઞાને દ્રિય, પાંચ કર્માદ્રિય, પાંચભૂત, પાંચ તન્માત્રા તથા મન; બુદ્ધિ અને અહંકાર એવા ચેાવીશ તત્ત્વને અકર્તા તથા અભાકતા માન્યા છે. યાગ—નૈયાયિક મિતાવલખીએ આત્માને માનતાં છતાં ઇશ્વર જગત્ત્ને કહ્યું હુઇ, આત્માના કનું કર્તાપણુ તેમાં આરોપે છે. " www.umaragyanbhandar.com
SR No.035241
Book TitleSanatan Jain
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherZZZ Unknown
Publication Year1907
Total Pages412
LanguageEnglish, Hindi, Sanskrit, Gujarati
ClassificationBook_English, Book_Devnagari, & Book_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy