SearchBrowseAboutContactDonate
Page Preview
Page 310
Loading...
Download File
Download File
Page Text
________________ માર્ચ થી જીન.) ક્યા છે. આને દુર્ભાગ્યવાન મતાથી એટલા માટે કહ્યા છે કે, તેઓએ આત્મસ્વરૂપ પામવાની પાત્રતા વિશેત્રે ન્યુન કરી નાંખી છે. આત્મસિદ્ધિશાસ્ત્રપર એક નિધ છત્રીસ તથા સાડત્રીસમા દેહરાએમાં આત્માનુ એવું લક્ષણુ બતાવ્યું છે કે, ભૂત, ભવિષ્ય અને વમાન એ ત્રણે કાળમાં મેાક્ષના રસ્તે એકજ ડાવા જોઇએ, અને જેથી તે રસ્તા પમાય તેવેા વ્યવહાર સ્વીકારવા જોઇએ એમ અંતરમાં વિચારી, સદ્ગુરૂયે જે શેાધે; માન પૂજાદિ, રિદ્ધિસિદ્ધિ આદિ મનના રેગાની ઇચ્છા ન કરતાં એક આત્મા નીજ ઇચ્છા રાખે તે આત્માથી છે. કહેવાનુ તાત્પ એમ છે કે, પરમાર્થના મામ ગમે તે કાળમાં એકજ પ્રકારને છે; તે એક અદ્વિતીય માર્ગ પામવા માટે જે જે અને ૩૦૩ તે ચાત્રીસથી મેતાલીસમા દોહરા સુધી ભૂદા જૂદા પ્રકારના આત્માથીનાં લક્ષણા પ્રકટ કર્યાં. કષાય ઉપશાંત થાય, મેક્ષ શિવાય અન્ય છે. ચાત્રીસમા દોહરામાં કેવા પ્રકારના ગુરૂ પ્રત્યે કાઇ અભિલાષા હાયજ નહી, સ`સાર પ્રત્યે આત્માની ભકિત હાય છે તે બતાવ્યું છે. ખેદ રહ્યા કરે, સત્ર પ્રાણી પ્રત્યે ધ્યા વર્તાતી શ્રી ‘ આચારાંગ સૂત્ર'ની શાખ આપી બતાવ્યું હાયાંજ આત્મા હોય છે એમ આડત્રીસમા છે કે, જેઓમાં આત્મજ્ઞાન પ્રકટ થયું છે દેહરામાં કહ્યું છે. જ્યાંસુધી આવી દશાને યેાગ્ય મુનિપણાને પાત્ર છે. આવા મુનિ જીવ ન થાય ત્યાંસુધી અતૉંગ ન મટે;અને અતપ્રત્યે ભકિતભાવે એવુ તે આત્મા છે; અને રોગ ન મટે ત્યાંસુધી મૈક્ષમાર્ગની પ્રાપ્તિ ન થાય; નહી' કે, જેઆ આત્મજ્ઞાનહિત હાઇ ભછે. જ્યારે એવી દશા પ્રફટ થાય ત્યારે સદ્ગુરૂને દન કરવાને સમય નથી એવા ગુરૂ પ્રત્યે, ખાધ પરિણામ પામે; અને એ બેધ પરિણામ પેાતાના કુળગુરૂ છે એનીજ ખાતર ભકતપામ્યેથી સુવિચાર દશા પ્રકટ થાય; જે સુવિચાર ભાવે જીએ છે. જે આત્મજ્ઞાનસહિત હાઇ દશા પ્રકટ થયેથી નિજ જ્ઞાન કહેતાં આત્મ સ્વરૂપ ભવછેદન કરવાને સમર્થ છે એવા પ્રત્યક્ષપણે પ્રકાશ પામે, અર્થાત્ સમ્યગ્દર્શન થાય, સમ્યગ્રવિચરતા સદ્ગુરૂદ્વારાએ, જે શંકાનુ સદર્શન પ્રાપ્ત થયેથી અવસ્ય સમ્યક્ચારિત્ર પ્રકટ માધાન શાસ્ત્રાદિથી થઇ શકવા યેાગ્ય નથી, તે થઇ અષ્ટ કર્મના ક્ષય થઈ નિર્વાણ પ્રાપ્ત થાય, શંકામાનું સમાધાન થઇ શકે છે તે માટે, એમ આ માત્મા લક્ષણાના વિષયને પૂર્ણ તેમજ દાષા સ્વતઃ દૂર કરી શકતા નથી, પણુ કરતાં, આડત્રીસમાથી તે ખેતાલીસમા દેહરાતે સદ્ગુરૂદ્વારા દૂર કરી શકાય છે માટે તેઓને પતમાં કહી, ગ્રંથના પ્રાધાન્ય વિષયપ્રતિ ઉપકાર માની તેની આજ્ઞા, મન, વચન ગ્રંથકાર જાય છે. અને કાયાના યોગે, વહન કરવી તે પણુ એક આત્માાનુ લક્ષણ છે, એમ પાંત્રીસમા ધ્રહરામાં નિરૂપણ કર્યું છે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat સાધના–ધવહાર–આદરવા જોઇએ તે આદરવા; પરંતુ સાધનેાના નિષેધ-પ્રતિપાદનમાં આત્માને મુંઝાવી નાંખવા નહીં. આ આત્માનુ લક્ષણ છે. ગ્રંથકર્તા પુરૂષે, પ્રાધાન્ય વિષયની પ્રસ્તાવના રૂપે પ્રથમ બે દોહરામાં, જે છ પદ્મ-તત્વ-ઉપર જગતમાં પ્રવર્તતા મુખ્ય છ દર્શન યેાજામાં છે તે છ પદ કયાં તે બતાવ્યુ છે. “ આત્મા નામના પદાર્થનું હાવાપણુ` છે ’ એ પ્રથમ પદ છે. “ આત્મા ત્રણે કાળમાં છે, અર્થાત્ આત્મા નિત્ય છે” એ બીજી ૫૬ છે. “ આત્મા પેાતાના કર્મના કર્તા” છે એ ત્રીજું પદ છે. ચેયુ પદ “ આત્મા પેાતાના કર્મના ભેાતા છે” એ છે. “ આત્માના કર્મ સાથેના સબંધ સથા નિવૃત્ત થાય છે અર્થાત્ “ મેક્ષ થાય છે ” એ પાંચમું પદ છે. " k . મેાક્ષના ઉપાય છે” એ છ પદ છે. ગમે તે દર્શન, ગમે તે તત્વજ્ઞાન, કે ગમે તે ધર્મ આ છ પ૬ શિવાય કોઇ અન્યપ૬પર અભિ www.umaragyanbhandar.com
SR No.035241
Book TitleSanatan Jain
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherZZZ Unknown
Publication Year1907
Total Pages412
LanguageEnglish, Hindi, Sanskrit, Gujarati
ClassificationBook_English, Book_Devnagari, & Book_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy