SearchBrowseAboutContactDonate
Page Preview
Page 308
Loading...
Download File
Download File
Page Text
________________ માર્ચથી જીન . ભક્તરાજ અખાએ કહ્યુ છે કે,-~અજ્ઞાને તે દેરે વેષ, વાર ની∞ ફેલાયેલ जेम वाघ गौधणने हळ्यो, वत्ताँ तेमांही रे આત્મસિદ્ધિશાસ્ત્રપર એક નિબંધ. મળ્યો; तेने छे आमिषनो आहार, प्रसंग मळे अखा प्रतिकार. તેમ માત્ર અજ્ઞાનપૂર્વક વેધારી કુળગુરૂ આ હાય તે! તેમાં મમત્વ રાખવા એ આત્મા ને કાઇપણ પ્રકારે ઉપકાર શી રીતે કરી શકે? અને જે ઉપકાર ન કરી શકે, તે તેને વિષે આભમાન ધારણ કરવું તેને મતાર્થ શિવાય બીજી શું કહેવું ? આ અન ત્યાર પછીની રચનામાં કુળધર્મ ગુરૂ પ્રત્યેના મેાહ દૂર કરવા વિષે વારંવાર ક હવામાં આવ્યું છે તેના ઉદ્દેશ આવા રીતે વિચારવાથી સમજાશે. પ્રત્યેક દર્શનવાદી, સૌંપ્રદાય તયા ગુચ્છથારી અમ કહું છું કે, તેમનુ કથનજ સત્ય છે, અને અન્યનું અસ ત્ય છે. શ્વેતામ્બરા કહી, અમા જે માનાએ છીએ તેમજ સેવવાથી સમ્યકત્વ અને પ્રાયઃ માક્ષમાર્ગ પમાય છે; અમારા આભપ્રાય શ વાયન માનવાથી મિથ્યાલ નાપજે છે. દિગમ્બ રે પણ આમજ કહે છે. તપગચ્છ, ખતર ગચ્છાદિનું પણુ તેમજ કહેવું છે. શ્રા લેાકાંક્ષાદ ને અનુસરનારાઓનું પશુ મમજ માનવું છે. આ પ્રમાણે જો દરેક ગચ્છવાળા બીજાને મી થાતા કહુ, તેા આપણે નિણુય શી રીતે કરવા કે ચોકસ મતજ સત્ય છે. આવી સ્થિતિમાં આપણા કુળમત અને તેના ગુરૂમાં મમત્ર ગુખવા ત શ્રેયસ્કર છે કે, આવા પ્રકારના મમ ત્વમાં દુરાગ્રહ ન રાખતા, જેમ જૈનદ્રષ્ટિ અ નુસાર આત્માનુભવ પામ્યા છે; અન અંતરમાં જેન વૈરાગ્યાાદ પરિણુમ્યા છે તે પ્રત્યે શ્રદ્દા ન રાખવા ત ધ્યેયસ્કર છે? એ આવા દ્રષ્ટિ ન રાખી અજ્ઞાની કુળધમગુરૂમાં મમત્ર બુદ્િ જ સ્થિર કરવામાં આવે તે! એક પ્રકારના મતા ચેંજ છે, જે માર્યું આત્મભાવને બાતક છે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat 30% મતાના બીજો એક પ્રકાર ત્યાર પછી ના દોરામાં જણાવ્યા છે. શ્રી જિનાગમમાં ભગ વાન જિનેશ્વરાનુ બાહ્ય મહાત્મ્ય દર્શાવવા અથે સમવસરણુાદિ સિદ્ધિઓનુ વહુને કર્યું છે, ભગવાનનુ વાસ્તવ્ય સ્વરૂપ આ સિધ્ધિઓમાં નથી, પરંતુ તેઓએ જે શુધ્વાત્મપદ પ્રાપ્ત કર્યું. છે, તેમાં સમાયેલુ છે. તેઓશ્રીને શુદ્ધાત્મપદ પ્રાપ્ત થવાથી, સમવસરણાદિ સિદ્ધિ સહજ ઉત્પન્ન થાય છે. વત્તમાનમાં કેટલાક આવી બાલસિદ્ધિને શ્રી જિનનું સ્વરૂપ માની લઇ, તેમનુ અતરગ સ્વરૂપ જે શુદ્ધાત્મપદ તન આળખવાથી ઉપાક્ષત રહે છે તઞાન તેમ ન રાખવાના હેતુથી આ પચીસમા દોહરામા ઉપ દેશ કા છે કે, જિનનું અંતરગ સ્વરૂપ વિચા રતાં આપણું અંતરગ સ્વરૂપ પામી શકીએ; માટે તે અંતરંગ સ્વરૂપ ચારવામાં વિશેષ લાભ છે. આ સ્થળે સમવસાદના નવધ તેઓએ નથી કર્યા, પરંતુ જે વસ્તુ પામવા યેાગ્ય છે તે વસ્તુ જીનનુ પ્રાતાત અંતર્ગ સ્વરૂપ તે પ્રશ્નસુ છે. આ વાત દ્રોપ્ટ સન્મુખ ન રાખવી, તપશુ એકપ્રકારના મતાય ગણ્યા છે. મતાયા એક એવી પ્રકૃતિ પડી જાય છે કે, કયારેક સદ્ગુરૂના પ્રત્યક્ષ યાગ -મળે, તા પ્રથમ તા વણુ કરાતની આળખ થતી નથી. કદાચ ત પુરૂષમાં કાંઇ વિધતાનું ભાન થાય, તાપણુ તેના ઉપકારક નીના સ્વીકાર કરવાનું તેન સુઝતુ નવા, ક્રમક પાતાના સંપ્રદાયમાં પાતા ને કઈક માનના યોગ મળતા હાય, તા તે મા નના યાગનું રક્ષણ તાજ થઇ શકે, કે જે ત સમઢાયપર અંકુશ ધરાવતા ગુરૂ ભલે પછી તે બાહ્ય ત્યાગી હાય-પ્રત્યે પોતાની મુક્ત તા કહે છે અવું બતાવી શકે, અથાત્ સપ્રદા ય આદ્રારા જે માન મળવાનું નિમિત્ત છ તના રયુ માટે ખરેખરા ચરના યાગ હાય તાપણું તનાયી સન્મુખ થવાનું નથી. આ પણ એક પ્રકારના મતા છે એમ છવી સમા લેહરામાં કહ્યું www.umaragyanbhandar.com
SR No.035241
Book TitleSanatan Jain
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherZZZ Unknown
Publication Year1907
Total Pages412
LanguageEnglish, Hindi, Sanskrit, Gujarati
ClassificationBook_English, Book_Devnagari, & Book_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy