SearchBrowseAboutContactDonate
Page Preview
Page 306
Loading...
Download File
Download File
Page Text
________________ મા થી જુન) આત્મસિદિશાઅપર એક નિબંધ. ૨૯૯ શ્રી જિન અને શ્રી પ્રત્યક્ષ સરૂનું અદ્ભુત મા- બેસી ન ગય હેત તે દિગમ્બર દશામાં શું મ હાઓ ગાયું છે. હત્વ છે તેનો તેઓ વિચાર કરી શકત. તાત્પર્ય આત્મસ્વરૂપ પામવા માટેના પ્રત્યક્ષ સક કે બનેને પોતાના અભિપ્રાયમાં ધમાં હતા ગુરુરૂપ સાધન બતાવી તેરમા દેહરામાં ત્યારે આવી જવાથી બન્ને સંપ્રદાય અન્ય દપછીનું બીજું સાધન જે જિનાગમાદિ આત્માના શાની વિશેષતા જોઈ શકતા નથી. આવી તથા પરલોકાદિના હોવાપણા વિવે ઉપદેશ કર ધમાં થતા દુર થાય, તે અને પરસ્પર એક નાર શાસ્ત્રોમાં તેનું મહત્વ દર્શાવ્યું છે. આ દેહ બીજાની દશાનું યોગ્ય સ્થાન જોઈ શકે. ધરાના અર્થમાં એમ જે કહ્યું છે કે “જે જિ. મોંધતા દૂર કરવાના હેતુઓ, જેઓને દુરાગ્રહ નાગમાદિ આત્માના હોવાપણાને તથા પરલોકા- બંધાઈ ગયા હોય છે તેને શ્રી સદગુરૂ, અન્યના દિના હોવાપણાને ઉપદેશ કરવાળાં શાસ્ત્ર છે, તે શાસ્ત્રમાં શું વસ્તુ છે તે અવલોકવાની કે પણ જ્યાં પ્રત્યક્ષ સદગુરૂનો જોગ ન હોય ત્યાં વાર આજ્ઞા કરે છે; જેમ, શ્વેતાંબર વૃત્તિમાં સુપાત્ર જીવને આધારરૂપ છે; પણ સદ્દગુરૂ સમા આગ્રહ બંધાઈ ગયો હોય તેને દિગબર ન બ્રાંતિનાં છેદક ગણાય નહીં.” તે એમ દર્શાવે શાસ્ત્રની વસ્તુ અવલકવાની અને દિગંબર વૃત્તિ છે કે, ભગવાને, સદગુરૂરૂપી સાધન પછીનું માં આગ્રહ બંધાઈ ગયો હોય તેને વેતાંબર આત્મ હિત માટેનું બીજું સાધન શા છે શાસ્ત્રાની વસ્તુ અવલોકવાની આજ્ઞા કરે છે. એમ જે છે તેનો આશય કર્તા પુરૂષે સતત જે તે આજ્ઞાનું પાલન કરવામાં આવે તો વિ દષ્ટિસન્મુખ રાખી આ વચન લખ્યાં જાય છે. ચાર બુધ વિશાળ થતાં, હેય, ઉપાદેય અને ય શું છે તે ઉત્તમ રીતે જોઈ શકાય. આ કેટલીક વાર એવું બને છે કે, ધર્મભાવને વાતનું નિરૂપણ ચાદમા દેહરામાં કર્યું છે. સ્થાને ધર્માધપણું અથવા ધર્મદુરાગ્રહ ઉત્પન્ન પંદરમાથી તે અઢારમા દેહરા પર્યત થાય છે. જ્યારે ધર્માધ પણું ઉત્પન્ન થાય છે સદ્ગુરૂદ્વારા સ્વછંદ માનાદિક શત્રુને નાશ ત્યારે ગ્યાયોગ્ય જેવાની બુદ્ધિ ચાલી જાય છે; થવાનું બને છે એવું શ્રી જિનની આશાએ અને કાળે કરી વિચાર સ્વાતંત્રય પણ નાશ કહી સમક્તિ ઉત્પન થવાનું તેને પ્રત્યક્ષ કારણ પામી જાય છે. જેઓ ધર્માધપણથી પરા દર્શાવ્યું છે. ધીને થયે જાય છે તેને સત્ય કે અસત્ય જોવાની ઓગણીસમા દોહરામાં શ્રી જિને સરૂનુ વૃત્તિ રહેતી નથી. ઉદાહરણ તરીકે, દિગમ્બરને મહાત્મ કેવું ગાયું છે તે બતાવ્યું છે. એવી આગ્રહરૂપ માનીનતા બેસી ગઈ કે, પે- તે દૂર ૩રાથી, પાક્યો રઢ ફર; તામ્બરે એ ભગવાન મહાવીરની પ્રપણથી ગુar Rae 10, વિના રે મારા. વિમખ વર્તનાર સમૂદાય છે. તેઓ આવા જે સદગુરને ઉપદેશથી કોઇ કેવળ જ્ઞાનને આગ્રહના પરિણામે શ્રી જિનાગમાદિને સ્વીકાર પામ્યા તે સદગુરૂ હજી છદ્મસ્થ રહ્યા હોય તે કરો તો દૂર રહે પરંતુ તેને નિષેધ કરે છે. પણ જે કેવળજ્ઞાનને પામ્યા છે એવા જે કેવળી ભ. જે આગ્રહ બેસી ન ગયે હેત, તે તે પવિત્ર ગવાન છઘથ એવા પિતાના સદ્ગરની વૈયાવચ્ચ થા વાંચવા વિચારવાથી જે શ્રેય થાય તેને કરે. આવા પ્રસંગો બન્યાનું શ્રી જૈન શાસ્ત્રો બતા તેઓ લાભ લઈ શક્ત. આજ રીતે તા. વે છે. “ જૈન ધર્મને પ્રાચીન ઇતિહાસ” અને એ આગ્રહ બેસી ગયા કે, દિગમ્બરો એક એવો દાખલો આપે છે કે, તે “નિન્હવ' છે, માટે તેનો પરિચય માત્ર “હવે એક દહાડે અગ્નિકાપુત્ર મુનિજીએ પણ હોય છે. જે આ શ્વેતાંબરનો આગ્રહ બાર વર્ષોનો ભયંકર દુકાળ પડવાને જાણીને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035241
Book TitleSanatan Jain
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherZZZ Unknown
Publication Year1907
Total Pages412
LanguageEnglish, Hindi, Sanskrit, Gujarati
ClassificationBook_English, Book_Devnagari, & Book_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy