SearchBrowseAboutContactDonate
Page Preview
Page 305
Loading...
Download File
Download File
Page Text
________________ માર્ચથી જીન ) સમજાતું નથી. શ્રી જિન પરાક્ષ હાવાથી આ પણી નિજ કલ્પનાઓને તેમાશ્રી પ્રત્યક્ષપણે અટકાવી શકે નહીં. દૃષ્ટાંત તરીકે, શ્રી જિનાએ અઢાર પાપસ્થાનકથી રહિત થવાનુ કહ્યું છે; પરંતુ આપણે તેમાંનું કાઇ એક પાપસ્થાનક અત્યારે સેવતા હોઇએ, તેા પૂર્વે થયેલ પરમાપકારી જિનેશ્વરા આપણને આવી અટકાવી શકે નહીં કે, તમે આ સેવતા ન કરે. આાજ સ્થળે, જેઓએ શ્રી જિનના અપૂર્વ પદને સમ્યજ્ઞાનપુર્વક જાણ્યું છે, અને જેએએ તે પદા આશ્રય લીધા છે એવા સદ્દગુરૂ પ્રત્યક્ષ-વિદ્ય માન–હાય. તે। આપણુને નિજ છ ંદે ચાલતા અટકાવી શકે, અને તેને લઇને ઉક્ત પાપસ્થાનકથી દૂર રાખી શકે. અત્યારે આપણી વચ્ચે અવિદ્યમાન જિનેશ્વરેા તેમ ન કરી શકે. આ અપેક્ષાએ પ્રત્યક્ષ સદ્ગુરૂના ઉપકાર, પક્ષ જિન કરતાં વિશેષ કર્તા પુત્રે કક્થા છે. આ અપેક્ષા પ્રત્યક્ષ સદ્ગુરૂને વિશેષ ઉપકાર કર્તા પુરૂષે કહ્યા છતાં; તેઓએ પ્રાધાન્યતા તે શ્રી જિનનેજ આપવી જોઇએ તેમ, બારમા દોહરામાં આપી છે; કેમકે પ્રત્યક્ષ સદ્ગુરૂના કર મહાત્માઓ સયેાગીપણે-દેહ સ્થિતિએ-વિદ્ય-ઉપકારદ્વારા જે સમજવાનુ છે તે તે! શ્રી જિનનુ પદ છે; જે જિનનું પદ વસ્તુત: શું છે તે સમજાય નહીં તે સર્વ પ્રયત્ને નિષ્ફળ છે; અને શ્રી જિનનું પદ શું છે તે તા પાક્ષણે જિનેશ્વરા સમજાવે તેને ઉપદેશ વિશેષ સમજાવી માન હતા. પક્ષ જિત તે કહેવાય કે, ઋષભાદિ પરમપુરૂષો જે અત્યારેજ દેહાકારે આપણી વચ્ચે અવિદ્યમાન છે તે ઋષાદ્રિ જિનેશ્વરાએ પોતે પ્રાપ્ત કરેલ સંપુર્ણ નિર્મળ સમજાવે–તેના કરતાં તે પદના આશ્રીત એવા આમસ્વરૂપના આપણુ જગતવાને ઉપદેશ કર્યાં છે, એટલે બારમા દેહરામાં ગ્રંથકર્તા પુરૂષ કહ્યા પ્રમાણે તેએાત્રીને અનંત ઉપકાર છે; તથાપિ તેઓશ્રીએ પ્રત્યક્ષપણે વિદ્યમાનતાકે-જે પદના ખાધ કર્યાં હતા તે આધ હવે તેઓશ્રીના પરાક્ષપણ-અવિદ્યમાનતાએયતે। હોવાથી આપણે આપણી જિનકલ્પનાએ તેનું અનુસરણ કરીએ છીએ; અને જિનકલ્પ નાના અનુસરણુને લઇનેજ શ્રી જિનનું સ્વરૂપ કેવું અદ્દભુત છે. તે આપણાથી સમ્યક્ રીતે પ્રત્યક્ષપણે વિચરતા સદ્ગુરૂ શકે. ખરૂ કહીએ, તા પરેાક્ષ જિનની વ્યા ખ્યા, તેઓશ્રીનેા ઉપદેશ, તેઓશ્રીની મુદ્રા, તેન! ગુણાના વર્ણના વગેરે એ રીતે કરી શકાય. આ ઉપદેશાદિદ્વારા શ્રીજિનનુ સ્વરૂપ આપણે સ્વકલ્પનાએ સમજી શકીએ તેના કરતાં તે ઉપદેશાદિના જેઆએ આશ્રય લઇ, તેને પેાતાને વિષે પરિણુમાવ્યા છે એવા પ્રત્યક્ષ સદગુરૂદ્વારાએ વિશેષ બળવાન રીતે સમજી શકીએ. આવી અપેક્ષાપૂર્વક કર્તા પુરૂષે, ૨૮ તે આપણા મામાને નિ`ળ કરવા ના હેતુએ આપણે માટે ઉપદેશ મા સ્થાપ્યા છે. જો આપણે સંપૂર્ણ પુરૂ· પાર્થ કરીએ તે આપણા આત્મા અર્થાત્ આપણા–નિજપદ-અને શ્રી જિનના આત્માજિ નપદ–માં કાંઇ પશુ ભેદભાવ રહે નહીં. તાત્પર્યં કે, જેમ ભારમા દોહામાં જિનપદ સમજવાના અને પામવાના ગ્રંથકારે ઉપદેશ સનાતન જૈન. કર્યો છે તેમ સર્વ જ્ઞાની પુરૂછ્યાએ આપણા આત્માને જિનપદને-શ્રી જિનના કમલરહિત આત્મા–જિનપદ–જેવા કરવાની સાધ્યદૃષ્ટિ રાખી છે, એટલે દૃષ્ટિબિંદુ ા જિનપદ પ્રત્યે સ્થિર કર્યું છે. આ દેહરામાં, આ રીતે, દ્રષ્ટિબિંદુ શ્રી જિનપ્રત્યે રાખી, તેનુ સર્વોત્તમ મહાત્મ્ય અદ્ભુતપણે ગાઇ, પ્રત્યક્ષ સદ્ગુરૂ માહા ” પણ તેવાજ ચમત્કારપુર્વક ગાયું છે. પ્રત્યક્ષ સદ્ગુરૂનુ સ્વરૂપ આ પહેલાના દાહરામાં કહેવાયુ. તેનું મહાત્મ્ય ગાતાં ગ્રંથ કારે શ્રી જિનના બે પ્રકાર પાડયા છે, એક પરેાક્ષ જિન, અને ખીજા પ્રત્યક્ષ જિન. પ્રત્યક્ષ જિન ત્યારે કહેવાય કે જ્યારે ઋષભાદિ તી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035241
Book TitleSanatan Jain
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherZZZ Unknown
Publication Year1907
Total Pages412
LanguageEnglish, Hindi, Sanskrit, Gujarati
ClassificationBook_English, Book_Devnagari, & Book_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy