SearchBrowseAboutContactDonate
Page Preview
Page 304
Loading...
Download File
Download File
Page Text
________________ માર્ચથી જાન ) જણાય છે કે, જ્યાં ક્રિયાની અગત્ય હોય ત્ય ક્રિયાસેવન કરવું; જ્યાં જ્ઞાનની જરૂર હોય ત્યાં જ્ઞાનસેવન કરવું; જ્યાં વૈરાગ્યની આવશ્યકતા હાય ત્યાં વૈરાગ્ય, અને જ્યાં ત્યામની આવશ્યકતા હાય ત્યાં ત્યાગને આદર કરવા. આ પ્રકારે શું આદરવા કે સેવવા યોગ્ય છે તે પ્રથમ જાણવાની સમજવાની જરૂર છે; અને શું સમજવા કે જાણવા યેાગ્ય છે તે સમજ્યા કે જાણ્યા પછી તથા પ્રકારનું આચરણ કરવાની જરૂર છે. મને એમ લાગે છે કે, ગ્રંથકર્તા પુરૂષે, આ દોહ સમ્યગ્દર્શન ' સમ્યક ચારિત્ર ' નું પ્રતિપાદન પણ કર્યું છે; કેમકે, શાસ્ત્રકારાનુ વચન છે કે વસ્તુને વસ્તુરૂપે સમજવી તે સમ્યગ્દર્શન; અને વસ્તુ જાણ્યા પછી તે પ્રમાણે આચાર સેવા તે ચારિત્ર, ‘તત્ત્વાર્થ સૂત્ર'ના પ્રણેતા ભગવાન ઉમાસ્વાતિએ હ્યુ છે કે, રામાં ' , સભ્યજ્ઞાન . આત્મસિદ્ધિશાસ્ત્રપર એક નિબધ २८७ ભગવાન મહામાત્ર ભાગાવલિ પ્રત્યે સમતા વર્તે છે; જે વીરાદિ મહાત્માઓની પેઠે, મેમાં ભાગવવા શિવાય અન્ય પ્રવૃત્તિથી સર્વથા ઉદાસીન થયા છે; જેએની વાણી અપૂર્વ કહેતાં, અજ્ઞાની કરતાં સ્પષ્ટ જૂદી પડે છે; જે પરમશ્રુતધારી છે તે સદ્ગુરૂ થવાને યાગ્ય છે એમ આ દોહામાં કહી, અગીયારમા તથા બારમા દોહરામાં પ્રત્યક્ષ સદ્ગુરૂ, અને શ્રી જિનનું મહાત્મ્ય ચમત્કારિક રીતે ગાયુ છે, એ દોહરાઓમાં કહ્યુ છે કે, प्रत्यक्ष सद्गुरु सम नहीं, परोक्ष जिन उपकार; વો જક્ષ થયા વિના, ન માત્માવવા સઙ્ગના સુપવેરાવળ, સમગ્રાય ન નિપ; समज्यावण उपकार शो ? समज्ये जिनस्वरूप. આ રચનામાં શ્રીજિનનું પદ સાઁત્કૃષ્ટપણે સ્થાપ્યું છે, કેમકે એમ જે કહ્યું ક્રૂ, “ સદ્ ગુરૂના ઉપદેશ વણુ, સમજાય ન જિનરૂપ; સમ જ્યા વણુ ઉપકાર શા ? સમજ્યું જિનસ્વરૂપ”તેને આશ્ચય એવા છે કે, “સદ્ગુરૂના ઉપદેશ વિના જિનનું સ્વરૂપ સમજાય નહીં, અને સ્વરૂપ સમજ્યા વિના ઉપકાર શા થાય? ને સદ્ગુરૂ ઉપદેશે જિનનું સ્વરૂપ સમજે, તે સમજના આત્મા પરિણામે જિનની દશાને પામે. શ્રીમાન્ રાજચંદ્રે જેમ અન્યત્ર ક્યુ છે કે, आत्मस्वभाव अगम्य ते, अवलंबन आधार, जिनपदथी दर्शवियो, तेह स्वरूप प्रकार, નિવર્ નિપટ્ જૂતા, મુમાવ નહીં it; लक्ष थवाने तेहनो, कह्यां शास्त्र सुखदाई. ज्ञानदर्शनचारित्राणि मोक्षमार्गः અર્થાત જ્ઞાન દન અને ચારિત્ર એ રત્નત્રય મેાક્ષમાર્ગ છે. આ દોહરામાં શ્રીમાન્ રાજચંદ્રે પણ તેજ વાત સરલાકારે કહી છે, કેમકે યાગ્ય સ્થાને યોગ્ય સમજવું તે સમ્યક્ જ્ઞાન છે; અને તે જ્ઞાનાનુસાર સમ્યક્ આચરણ કરવું તે સમ્યક્ ચારિત્ર છે. નવમા દોહરાથી માંડી ત્રેવીશમાં દોહરા-રના પર્યંત સદ્દગુરૂની ભક્તિ, તેનુ' લ, સદ્ગુરૂનુ માહાત્મ્ય, સદ્ગુરૂનાં લક્ષણા આદિના વિસ્તાર કરેલ છે. નવમા દાહરામાં આત્મસ્વરૂપના વક્ષ્ય ક્રાને થાય તે ખતાવ્યું છે. પાતાની કલ્પનાનુ સાર મેાક્ષમા માની લીધા ઢાય, તેા તે કલ્પનાના ત્યાગ કરી, જેને આત્માનુભવ થયા હાય એવા પુરૂષની સેવના કરે, તેા નિજદની પ્રાપ્તિ થાય એમ એ દહરામાં કહ્યું છે. દશમા દોહરામાં સદ્ગુરૂનાં લક્ષણેા પ્રકટ કર્યાં છે; જે પભાવની ઈચ્છાથી રહિત થઈ આત્મજ્ઞાનને વિષે સ્થિત થયેલ છે; જેઆને શત્રુ,કુ મિત્ર, હર્ષ શાક, નમસ્કાર, તિસ્કારાદિ ભાવેા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat તેમ સર્વ જ્ઞાની પુરૂષોએ કહ્યું છે કે સત્તાએ આપણે આત્મા અને શ્રી જિનના આત્મા સમાન છે, તથાપિ આપણે આત્મા પુરૂષાથના અભાવે, જ્ઞાનાવરણીયાદિ અષ્ટકમ સહિત છે, અને શ્રી જિને પુરૂષાર્થ ખળે આપશ્રીના આત્માને મલરહિત કર્યું છે. આપશ્રીના આત્માને જેવા કમલ રહિત નિર્મળ કર્યાં છે, www.umaragyanbhandar.com
SR No.035241
Book TitleSanatan Jain
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherZZZ Unknown
Publication Year1907
Total Pages412
LanguageEnglish, Hindi, Sanskrit, Gujarati
ClassificationBook_English, Book_Devnagari, & Book_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy