SearchBrowseAboutContactDonate
Page Preview
Page 301
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૪ સનાતન જૈન, આત્મસિદ્ધિશાસ્ત્રપર એક નિબંધ. આ “આત્મસિદ્ધિશાસ્ત્ર” નામક ગ્રંથ શ્રીમાન રાજચંદ્રે વિ॰ સં ૧૯૬૨ માં નિડયાદમાં પાતાની સ્થિરતા હતી ત્યારે લખ્ખા હતા ગ્રંથ રચના તે સમયે સર્વ સામાન્યને માટે કરવામાં નહેાતી આવી; પરંતુ તેમના પ્રસંગમાં આવેલા એક વૃદ્ધ આત્મા પુરૂષને અર્થે કરવામાં આવી હતી. સૌરાષ્ટ્રમાં આવેલ સાયલા નામના ગ્રામમાં શ્રી સૌભાગ્યભાઇ નામના એક પરમ ત-જિજ્ઞાસુ મુમુક્ષુ રહેતા હતા. તેઓનુ શ્રીમાન પ્રતિ અતિાય બાન હતું, શ્રી સૌભાગ્યલાની શારીરિક સ્થિતિ બહુ નિર્બળ થઈ જતાં વિશેષ વાચન, શ્રવણુ આદિ કાર્ય કરવાનું અશકય થવાયા તેઓએ શ્રીમાન્ રાજચંદ્રને એવી વિન ંતિ કરી કૅ, સક્ષેપમાં ‘તત્ત્વસાર' આવી જાય તેવી કાષ્ટ યરચના તે અર્થે કરવાથી તે પાતાને ભાગ્યશાળી સમજશે. એક આત્મા નુભવી વૃદ્ઘ પુરૂષની જિજ્ઞાસા પૂર્ણ કરવાના ઉદ્દેશથી શ્રીમાન્ રાજચંદ્રે લગભગ એકથી દેઢ દહાડામાં આ ગ્રંથ રચીં શ્રી સૌભાગ્યભાઇને માલાવી આપ્યો. માયંથી ઇન ) * સંવત્ ૧૯૫૭ ના ચૈત્ર વદ ૫ ને રાજ શ્રીમાને માત્ર ૩૩ વર્ષની વયે દેહાસ થયા. તેમાશ્રીના દેહેાસ પછી તેઓના હુ સ્તે લખાયેલા ખાનગી કે સત્ર સામાન્ય કાગ ા, લેખા, અથવા પૃથક્ પૃથક્ વને કે ગ્રંથ એવા હેતુથી પ્રકટ કરવાનો મને જિજ્ઞાસા થઇ કે, શ્રીમાનતા જો કે મારી સાથે એક ભાઇ તરીકેના સંબંધ હતા, તપિ જગજીવા પ્રતિ એક ધર્મોમા તરીકે જોતા હતા, એટલે તેના લેખ વગેરેના સંગ્રહુ ઉપર મારા હુ કરતાં પણુ જગત્છાને વધારે હુ મારે માનવા જોઇએ; અને તેથી સર્વ વાને તે કનેા લાભ આપવા અર્થ મારે તેને જાહેર પ્રસિદ્ધિ અપાવવી જોઇએ. શ્રીમાનના દેહાત્સર્ગ પહેલાં થોડા - મારું, સ્થપાએલ “ પરમશ્રુતપ્રભાવકમંડળ ” દ્વારા તે લેખાદિ પ્રકટ કરવાનું નિષ્કૃત થયું. બીજા કરતાં, જેને આખા જીવનના પ્રસંગ હતા તે સંગ્રહ કરવાનું કાર્ય વધારે ઉત્સાહપૂર્વક કરી શકે એવા વિચારાના આશ્રય લઇ મેં તે અનેક ભાષ પાસેથી જે જે પત્રાદિ સાહિ કાર્ય આરંભ્યુ. શ્રીમાનના પરિચયમાં આવેલા ત્ય મળ્યુ તે એકત્ર કરી t - >> કમંડળ દ્વારા “ શ્રીમદ્ રાજચંદ્ર નામક એક ભવ્ય ગ્રંથના આકારે પ્રકટ કર્યું. આ સંગ્રહ કરતી વેળાએ આ “ આત્મશિદ્ધિશાસ્ત્ર ગ્રંથ મારા હાથમાં આવ્યા હતા. મેં તેને " ,, આ ગ્રંથ રચાયા પદ્મ.ત્ શ્રી સાભાગ્યભાઇની શરીર સ્થિતિ લગભગ છ માસમાં પુર્ણ થઇ. યપિ આ ગ્રંથ એક વ્યક્તિને અર્થે લખવામાં આવ્યા હતા, તથાપિ જ્ઞાની પુરૂષોનાં વચના એક વ્યકિત અર્થે લખાયાં હોય તે પણ તે સર્વ જીવાને સમાન ઉપકારક હોવાથી તેને જાહેર પ્રસિદ્ધિ આપવામાં આવી છે. પાતાનું નામ અથવા કાર્ત્તિ, કૅ કૃતિ પ્રસિ દ્ધિમાં લાવવાનું શ્રીમાન રાજચંદ્રને પાતે સ વત્ ૧૯૪૪-૪૫ માં શતાવધાનના પ્રત્યેાગા કર વાનું બંધ કર્યું, ત્યારથી પસં નહીં હતું; એટલે આ ગ્રંથ પશુ તેમના જીવન સમયમાં પ્રસિદ્ધિમાં લાવવાનું બની શકે તેમ નહતું, ઉક્ત બન્ય ગ્રંથમાં સમાવ્યેા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat પરમશ્રુતપ્રભાવ. ,, ગારવ માત્ર ૧૪૨ દેહરાનુ છે; તાપિ જગવિખ્યાત આચાર્ય ભગવાન્ ત્રીમાન હરિભદ્રસૂરિ પ્રણીત “ પડÁન સમુ. "6 ય ” ગ્રંથ જે માત્ર ૮૬ લેાના છે; છતાં તેમાં સર્વ નાનુ સ્વરૂપ યથાતથ્ય રીતે દર્શાવીતવાનાનુભવીને અતિમ www.umaragyanbhandar.com
SR No.035241
Book TitleSanatan Jain
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherZZZ Unknown
Publication Year1907
Total Pages412
LanguageEnglish, Hindi, Sanskrit, Gujarati
ClassificationBook_English, Book_Devnagari, & Book_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy