SearchBrowseAboutContactDonate
Page Preview
Page 302
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મશિશાસ્ત્રપર એક નિબધ માર્ચો તુન ) હર્ષનુ કારણ આપ્યું છે, અને તેને લઇને તેનાપર અનેક ગહન ટીકાગ્રંથા લખાયા છે, તેમ આ ગ્રંથનું ગૈારવ ધણું અલ્પ છતાં તેમાં સર્વ દનાના અંતીમ હેતુ પ્રકટ કરી બતાવ્યા છે. ગ્રંથની બાહ્યરચના એવા પ્રકારની કેાજિ છે કે, વેદાન્તાદિ દર્શતાના અનુયાયીઆને પણ અનુકૂળ પડે; જો કે તેની આંતર રચના તાં સ પૂર્ણ પણે-અખડાકાંરે-શ્રીવીતરાગમાર્ગ પ્રતિજ સ્થિર થયેલ છે. સામાન્ય ભાષા જાણનારને પણ તેને અભ્યાસ બહુ સરળ થાય તે અર્થે શ્રીમાનની પેાતાની ભાષા લખવાની પદ્ધતિ સામાન્ય રીતે ગહન છતાં, આ ગ્રંથની ભાષા બહુ સાદી રાખવાના લક્ષ્ય રાખ્યેા જાય છે, આ ગ્રંથકારાની સનાતન શૈલી એવી નવામાં આવે છે કે, ગ્રંથાર્ભ મંગલાચરણ યેાજવું. આં મંગલાચરણમાં, જેના પાતે પરમાપકાર સ્વીકાર્યો. હાય છે તેને નમસ્કાર કરવામાં આવે છે. જૈનદર્શનની પરામાના છે કે, આત્મતિ અર્થે ત્રણ તત્ત્વા અવસ્ય જાણવાં નૈઈએ. આ ત્રણ તા તે સદ્દેવત-૧, અને સહુતત્ત્વ અને સદ્ગુરુતત્ત્વ છે. આ ત્રણ તત્ત્વા વિના આત્મકલ્યાણુ નથી. સદેવ, સત અને સદ્ગુરુ એ તત્ત્વા બે કે, યુગપભાવે શાસ્ત્રકારોએ સ્વીકાર્યો છે, તામ્રપ તેના જે ક્રમ યેાજવામાં આવ્યું છે તે એમ દર્શાવે છે કે, પ્રથમ સવ, પછી સદ્મ, અને તપશ્ચાત સદ્ગુરુ એમ વ્યવહારપૂર્વક ઉપકારક છે. આ દૃષ્ટિએ સદ્ગુરુતત્વના કરતાં અન્ય એ તત્વા વિશેષ ઉપકારકછે; તથાપિ એ બન્ને તત્વા જ્યારે શ્રી જૈનદર્શન સ્વીકારેલ રાગદ્વેષ વિવ નિંત એવા શ્રી તીર્થંકરરૂપ સદેવ વિદ્યમાનસદ્ગુરુના પણે વિરાજતા હોય ત્યારે તેમના સમાસ સ ્ ગુરૂતમાં પણ થાય છે પેાતાનું વી પ્રત્યક્ષપણે સ્ફુરાવી શકતા નથી; એટલે પ્રત્યક્ષપણે સ્ફુરાવી શકનાર એવુ સસ્ક્રુતવ પ્રત્યક્ષભાવે વિશેષ ઉપકારક શાસ્ત્રકારોએ કહ્યું છે, ' કેમકે એ તત્વ, તે અન્ય બે તવાની આળખ કરાવી શકે છે. આત્માની અંતીમ વણ્યા સિદ્ધપદની છે; એટલે તે સર્વોત્કૃષ્ટ વાસ્તવ્ય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ૨૫ દશા છે. તે દશાના જેટલા પરાક્રમવાળી આહત દશા, એ ઉપયુકત ન્યાયે સિદ્ધ પછીની ગણાવી જોઇએ; તપ જગત્ જીવાને આ હંત દશા ઉપદેશ આપવાના તેઓશ્રીના કાર્યથી પ્રત્યક્ષપણે પરમાપકારનું કારણ હાઇ, જ્ઞાની પુરૂીએ નમસ્કાર અથવા ‘નવકાર 'મંત્રમાં. એવા ક્રમ ગાવ્યા છે કે, પ્રથમ આદુન અને પછી સિદ્ધ દશાને નમસ્કાર કરવા. આ અપેક્ષા દષ્ટિમાં સ્થિર રાખી યુગપદ્ભાવ ધરા વતા એવા સદૈવ, સર્મ અને સદ્ગુરુતત્ત્વે માંથી સદ્ગુરુ પ્રત્યે શ્રીમાન્ રાજચંદ્રે ગ્રંથા રંભે મંગલાચરણમાં નમરકાર કર્યો જણુાય છે. તેઓએ નમસ્કાર શ્રી સદ્ગુરુને કયા ઉપ કાર માટે કર્યો છે તે પશુ તેજ મંગલાચરણમાં જણાવ્યુ છે. ને સ્વ સમસ્યા વિના, પામ્યો દુઃલ અનંત; समजाव्युं ते पद नमुं, श्रीसद्गुरु भगवंत. " અનાદિ કાળથી આત્મસ્વર ૫ જાણ્યા વિના અનંત દુઃખ સહન કરવા પડયાં તે આ મસ્વરૂપરૂપી પદ જે સદ્ગુરુ ભગવાને સમજાગ્યુ તે અર્થે તેમને નમસ્કાર કરૂ છું. અત્ર શ્રીસદ્ગુરુ ભગવંત ’શબ્દો એ આ શયમાં વાપરેલ ધારી શકાય છે. એક તા પ્રાચીન આર્ય શૈલી પ્રમાણે સદ્ગુરૂને ભગવાનનુ વિશેષણ આપ્યું છે. બીએ આશય મને એમ લાગે છે કે, કર્તા પુરુસ્કે ભગવાન જિનને પાતાના સદ્ગુરુ સ્થાપી તેઓને નમસ્કાર કર્યો છે; કારણુ કે શ્રીમાનતા સંપૂર્ણ છત્રનના પરિચય ઉપરથી એમ લાગે છે કે, તેને કાઇ પણુ પ્રત્યક્ષ યોગ નહાતા થયે કે જેના પ્રત્યે પોતે સદ્ગુરૂપદ સ્થાપ્યું હોય. તેમના જે જે વિચારે જોવામાં આવે છે, તે ઉપરથી જણાય છે કે, તેને સમ્યગ્દર્શન, શ્રી જિન ના વચનાદિ અનુબ્રહદ્દારા સ્વયં' થયુ હતુ. શ્રી જિનના અનુશ્રહદ્વારા થયેલ સમ્યગ્દર્શનથી અનાદિ કાળથી નહી' સમજાયેલુ એવુ આત્મસ્વરૂપ અનુભવવામાં આવ્યું. તે અર્થે ભગવાન www.umaragyanbhandar.com
SR No.035241
Book TitleSanatan Jain
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherZZZ Unknown
Publication Year1907
Total Pages412
LanguageEnglish, Hindi, Sanskrit, Gujarati
ClassificationBook_English, Book_Devnagari, & Book_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy