________________
સનાતન .
રક
કરવુ પડે છે. સરકારી અમલદારે ભાઇ બાપા કર્યું સમજે તેમ નથી. તે તે પેાલુ' દેખી પેશી જવાના સિદ્ધાંતનેજ અનુસ· રનાર છે; તેમ ખેાડી બ્રાહ્મણીનું ખેતર જોયું । ત્યાં પહોંચ્યાજ છે. આ રીતે ઉદ્દામ પક્ષ વિનીતાને કહી, પેાતાના રસ્તા લેવા તેયાર થાય છે. તેઓએ પેાતાના રસ્તામાં મુખ્ય. માં મુખ્ય અને પ્રસિદ્ધ એવા બાયકાટને રસ્તા લેવાની સૂચના પણ કયારની કરી દીધી છે; અને તેના કેટલેક સ્થળે અમલ થવા પણ
શરૂ થયા છે. જો વિનીત પક્ષથી દખાએલા રહેવાના સોંગામાં તે પક્ષ ન હોય તેા તે એટલે સુધી કરવાને તૈયાર છે કે, વાલન્ટીયરેશ તરીકે શિખરજી ઉપર જઇ તેનું રક્ષણ કરવા બેસવુ. તેઓ એમ કહે છે કે અમે લડવા માંગતા નથી; પણ અમારા હુકમાં પગ મૂકવા માંગશે તે અમે તેમ કરવા દઇશું નહીં. અમે બંગલા બાંધવા આવશે તેા ખાંધવા નહી દઇએ, ભલે તે અમારા સામે રીતસર પગન્નાં ભરે.
ધર્મની લાગણી દુખાવવા પહેલાં બ્રીટીશ રાજયની સ્થિતિ ધર્મ લાગણીનદુખાવો; માટે અમવદાર વગે નહી' તે। સરકારી લેણા વિચાર કરી માં પૈસા નહીં રોકીએ. કામ લેવાનુ છે; રાજયદ્રારી વિષયા. ને હાથ ધરનારાઓ ‘ આયĚાટ ' જેવાં પગલાં આ ભરે ત્યારે તેને તે ચુપ કરવાને એકજ સાદા ઉપાય અમલદારોએ શેાધી જીયેા છે કે, તેમને રાજ્યની સામે પીતુરી લામા ઉશ્કરનાર તરીકે ગણી કામ લેવુ. પશુ જૈત જેવી માત્ર વ્યાપાર કરનારી કામ તેવા રસ્તાપર જવાના વિચારમાં રહે તે પણ અ મલદાર વર્ગની દૃષ્ટિ ખુલે નહી' એ ધણા ખેદ ઉપાવે છે. જયારથી શિખર્જીના સંબંધમાં પેાતાની પુચ્છા પ્રમાણે કામ લેવાનું સત્તાવાળા
આ જાહેર કર્યું" છે ત્યારથી જૈનકામ કે જેના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
આગટથી નોમ્બર.
હાથમાં સરકારી લેાનાનેા માટે વ્યાપાર છે તે એવા વિચાર ઉપર આવવા લાગ્યા છે કે, એ સરકારી તટે વગેરેમાં પૈસા નહી રાકવે. નાના ધર્માંદાડાના લાખો રૂપીયા સરકારી નાટામાં છે તે તેમાં નહી શકવાના ઠરાવ ઉપર આવવા માટે પ્રયત્ન શરૂ થયું છે. સરકારને તેએ એમ બતાવવા માંગે છે કે, અમે હવે સરકારની પ્રાચીન નીતિ જોતા નથી કે તે ધર્મ લાગણી નહી દુખાવે. માટે અમે અમારા તરફના વાંધા જાહેર કરવા માટે તમારી
,
સાથે વ્યવહાર બ’ધ કરી અથવા જેટલા બની શકે તેટલા આ કરીને Passive Resistance હવે એવા વિચાર ઉપર પણ આવવા લાગ્યા ખતાવવા માગીએ છીએ. ' વળી, તે છે કે શા માટે જૈન બેંક સ્થાપી તેમાં તે અવેજ રાકી, જૈત કામને અને દેશને લાભ થાય એમ ન કરવુ ?
અમેએ ઉપર બતાવ્યા તેવા અનેક
રસ્તાએ ઉદ્દામ પક્ષ તરફથી સુચવવામાં અને તેને કોઇ અશે
અમલ કરાવવાને પ્ર યત્ન ચાલી રહ્યા છૅ. અમે ધર્મ લાગણીને જ્યારે દુભાવવામાં આવે ત્યારે, તેમ થતુ અટકાવવા માટે દેઢુ ત્યાગ અર્પણ કરવા સુધીની હદે જવાની તરફેણ
કરનાર છઇએ. પરંતુ હજી અમે બ્રિટિશ ન્યાય ની અદાલાને સંપુર્ણ વિશ્વાસ ખાયે નથી; અને તેથી અમે આપણા સ્વરક્ષણ માટેના અને આપણા હાથમાંના દરેક રીતસરના ઇલાજો લેવાની સાથે એવી સુચના કરીએ છીએ કે આ એક ગિરાશની માલેકીન સવાલ છે; અને તેથી દિવાની ન્યાયની અદાલતના આશ્રય જરૂર લઇ એક વખત બંગલાએ બધાવા અટકે તેવા “મનાઇ હુકમ” (Injunction) મેળવવેા. વળી આ શિવાય આપણા જે જે
ન્યાયની અદાલતના આશ્રય લેવા કે નહીં?
www.umaragyanbhandar.com