SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ પુસ્તક ૩ જી. સનાતન જૈન. મેક્ષના માર્ગ બે નથી-શ્રીમાન્ રાજચંદ્ર. સુ`બઈ, ઓગસ્ટ-નવેમ્બર, ૧૯૦૭. ચાલુ ચર્ચા. અમારી પાસે એવા શબ્દસમૂહુ નથી કે, જે દ્વારાએ અમે શિખ શિખરજી પ્રકરણ-રજીની પવિત્રતામાં ક્રૂર ભયંકર નિશશા. વિઘ્ન નાખનારા વિચાર અગાળાના લેફ્ટનટ ગ વરે બહાર પાડયા છે તેથી અમને થતું અસલ દુ:ખ દર્શાવી શકીએ. અમારા કહેવા પહેલાં જૈન પ્રજા ભયંકર નિરાશાની લાગણીપૂર્વક કયારનુંય સાંભળી ચુકી છે કે, હિંદું સ્થાનના દરેક શહેરે શહેરથી પાકાર ઉઠાવવા છતાં જે તીર્થ પહાડને આપણે પવિત્રમાં પવિત્ર શ્રેષ્ઠમાં શ્રેષ્ટ અને વ્હાલામાં વ્હાલે એવા ગણીએ છીએ, જે પહાડ ઉપર આપણે ઉઘાડા પગે જઇએ છીએ, જે પછાડ ઉપર આપણે પાણી પીતાં નથી કે, શૂક પણ થૂંકવામાં દેષ ગણી એ છીએ, તેવા પહાડ ઉપર માત્ર કેટલાક શેખીનેાના મેાજશાખને અર્થે લેટેન્ટ ગવર્નરે મંગલા બાંધવાના હુકમ આપવાના વિચાર જાહેર કર્યાં છે, જે ખંગલાઓમાં વસવાટ કરનાર વર્ગ મદ્ય, માંસ આદિ આપણા ધર્મ વિરૂદ્ધ પદાર્થોં લેનારા પણ નીકળે. આપણે થૂંક પણ મોઢામાંથી નાંખવામાં દેષ ગણીએ ત્યાં આગળ આવા છે. વેને વસવાટ થાય તેા પ્રાણીઓના વધ થવાને; અને તે તે પ્રકારના આપણા ધર્મ વિરુદ્ધના કાર્યો થવાનાં, કેમકે તેઓને તે ગ્રાહ્ય પદાર્થો છે. અગ્રેજી રાજ્ય પ્રત્યે પેદા કરાવવામાં આ વતા અભાવ. અમારે કહેવુ જોઇએ કે, અંગ્રેજી રાજ્ય-થિતત્વવાળુ ગણવુ જોઇએ. ની સ્થિતિ સ્થાપકતા શિથિલ કેમ કરવી એવાં દરેક પગલાં અમલદારા તરફથી ભસ્વામાં આવતાં રહ્યાં છે ફરિયાદ પ્રજાના શુ નિયાને ઉદ્દામ પક્ષ કહે છે! માયાટ અને સ્વરક્ષણ. એવી જે અગ્રેસર તરફથી કરવામાં આવે છે તે કવળ સત્ય છે. આજકાલ અંગ્રેજી રાજ્ય પદ્ધતિને લતેજ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat અફ -૪. તરકે અભાવ ઉત્પન્ન કરાવનાર આરાપ દેશી વર્તમાનપત્રા ઉપર મૂકવામાં આવે છે, અને તે મ્હાને તેને કેદખાનામાં માકલવામાં આખા કરે છે, પણ અમે કહીએ છીએ કે, અંગ્રેજી રાજ્ય તરફ અભાવ કરાવનાર દેશી પત્રવાળા નથી પણ અમલદાર વર્ગ છે. પ્રજાની મરજી વિરૂદ્ધુનુ ગમે તેવુ કાર્યું કરવું; અને પછી પ્રશ્નને અંગ્રેજી રાજ્ય તરફ સાવ રાખવાની ફરજ પાડવી એ બનવાનુંજ નથી. 'ગાળાના ભાગલા પાડી દેશમાં જે ક્ષતિ પ્રકટ કરી મૂકી છે, અને જેના પરિણામે ગ્રેજી રાજ્ય તરફ વિશ્વાસ ખાઇ બેઠેલો ઉદાસ પક્ષ (Extremists) ઉત્પન્ન થયા છે તે વાજ જૈનીયાના સંબંધમાં આ બનાવ બન્યો છે, જેવા બંગાલીઓને ભયકર નિશામાં ગરકાવ કરાવી નાંખી ઉશ્કેરી મૂક્યા છે તેની શરૂઆત જૈનીયાના સબધમાં પણ થા લાગી છે. જૈનીયા પેાતાના ધર્મની બ્રાગણીન દુ:ખવવામાં આવતી હોય ત્યારે પણ સહન કર્યાં કરવી એવા પ્રકારના વિચાર ધરાવનાર છે એમ માનવાનું નથી. ધર્મને માટે ગમે તેટલું સહન કરવુ પડે તેા સહન કરવુ એવા વિચાર ધરાવનારા વર્ગ માટે છે; અને વગૅ પેાતાના વિચાર બહાર પણ પાડયા છે; અને તેનુ પરિણામ અંગ્રેજી રાજ્યની સ્થિતિ સ્થાપકતા પ્રત્યેપ્રીતિમાટે શ્રેષ્ટ પણ મરીમિ જૈનીયાને ઉદ્દામ પક્ષ વિનયપૂર્વક કામ લેવાની પૃચ્છામાં મેં ઇચ્છામાં ન ખાઇ બેસનાર પ્રત્યે એમ હે છે કે, તુમારી મુર્ખતા વાળી. અમારે પણ ગ્રહન www.umaragyanbhandar.com
SR No.035241
Book TitleSanatan Jain
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherZZZ Unknown
Publication Year1907
Total Pages412
LanguageEnglish, Hindi, Sanskrit, Gujarati
ClassificationBook_English, Book_Devnagari, & Book_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy