SearchBrowseAboutContactDonate
Page Preview
Page 270
Loading...
Download File
Download File
Page Text
________________ સમજે. માર્ચ થી જુન) ધર્મ શિક્ષણ માટે લેવું જોઈતા માગે. ૨૬૩ શિક્ષણ આપશે, તે તેથી એક પ્રકારનો પિતાના ન જાય ત્યાં સુધી ખરે માર્ગ પણ શોધી ધર્મ પ્રત્યે મોહ ઉત્પન્ન થશે, જે મોહ કાળે શકે નહી. વ્યવહાર માર્ગમાં આહારદિને વિષય કરી ધર્માતા ઉત્પન્ન કરશે, જે ધર્માન્જતાનું સમાવેશ પામે છે. મુસલમાન ધમાં હિંસા ફળ સીદીભાઈના છોકરાના દૃષ્ટાંતે કામ કરશે. માન્ય છે કે અમાન્ય તે વાત બાજુએ મૂકી, એક એવી વાત સર્વ કેઈના જાણવામાં હશે અાપણે પૂછીએ કે, અલીગઢ કોલેજવાળા મુસકે, કોઈ રાજાને પુત્ર નહીં હોવાથી તેણે ગા: લમાન ભાઈઓમાંથી કેટલાએ તજવીજ કરી મમાંથી રૂપાળામાં રૂપાળો છોકરે હોય તેને કે, હિંદુ ધર્મમાં અહિંસા કરી છે તે શ્રેષ્ટ છે લઈ આવવાને પોતાના સીદી સીપાઈને કહ્યું. કે નહીં? તેમજ કેટલા હિંદુ ભાઈઓએ સેં. સીદીભાઈ ગામમાં શોધી શોધીને થાક્યા તે. ટ્રલ હિંદ કોલેજમાં શિક્ષણ લીધા બાદ એવી પણ પિતાના પુત્ર જેવો બીજે કઈ કાન્તિ- તજવીજ કરી કે, જૈનિયોમાં કંદમુળાદિ નહીં વાળો લાગ્યો નહીં અને રાજા પાસે તેને લેવાને ઉપદેશ કરે છે તે કેટલે દરજજે સત્ય આણ્યો. આ દષ્ટાંત અનુસાર જે જેમ સીદીને છે? જેઓ ચેકસ મતનું ધમ શીક્ષણ લઈ પિતાના પુત્રમાં મહ બંધાયો હતો તેવો, પા. તેના વિચારોને પિતાનું ખમીર કરી નાખે છે તાના મતમાં મેહ બંધાવવામાં આવશે તે તેને સમજાવવા મુશ્કેલ, પણ જેઓ એવું તેનું રૂપ આવશે. વર્તમાનમાં જે પ્રકારે ધર્મ સાંપ્રદાયિક શિક્ષણ લઈ પોતામાં ગાઢ સંસ્કાશિક્ષણ આપવાનો પ્રયત્ન ચાલુ થયે છે તે આ રે દાખલ કરતા નથી તેઓ તે વખતે પણ સીદીભાઈના જેવો મોહ ઉપન્ન કરાવવાનું કારણ છે, એમ અમને તો લાગે છે. આ આ રીતે વ્યવહાર ધર્મને પણ સાંપ્રદામોહથી ધર્માન્જતા આવશે ત્યારે તે અત્યાર યિક ધર્મ શિક્ષણ હાન કરનાર છે એમ બતાવ્યું; સુધી ઈતિહાસમાં સાંભળેલા છે તેવા ધર્મને હવે પરમાર્થ ધર્મને હાનિ છે કે નહિ તે જેબહાને અંદર અંદર લડાઈઓ થવાનું કારણ ઈએ. પરમાર્થ માર્ગ કોને કહેવો એ એક થશે. પણ ધર્માન્જતા થવા પૂર્વની જે મોહરૂપ મોટામાં મોટો પ્રશ્ન છે. જે ધર્મો આસ્તિક સ્થિતિ તેથી પણ એ : પરિણામ આવશે કે, · ધર્મો કહેવાય છે તે ધર્મોને મુખ્ય પાયે મન સંકુચિતપણું ( Narrow-minded- આત્મવાદને છે. આત્મવાદ મુખ્ય એ ness) પામી જશે, અને તેથી બીજા ધમમાં શું છ દર્શને સ્વીકારે છે. બાહ, જૈન, યોગ, વિશેષતા રહી છે તે જોઈ શકશે નહી. આટલા ખુ- સાંખ્ય, નિયાયિક, વેદાંત વગેરે દર્શને આત્મલાસાથી લક્ષ્યમાં આવવું જોઈએ કે, સાંપ્રદાયિક વાદને માને છે. તેઓ સઘળા આત્માને મેક્ષ ધર્મ શિક્ષણથી વ્યવહાર ધર્મને પણ હાનિ છે. કરો એમ કહે છે. આ દરેક દર્શને આત્માનું અમે પૂછીએ છીએ કે, અલીધઢ કલેજમાં સ્વરૂપ, આત્માની સ્થિતિ અને આત્માને મોક્ષ શિક્ષણ લેનાર વર્ગમાંથી કેટલાએ હિંદુ ધર્મનાં જાદા જુદા પ્રકારે કહે છે. જે આમ છે, તે તો જોયા? અથવા બનારસ હિંદુ કોલેજમાં પછી કયું દર્શન કહે છે તે આત્માનું સ્વરૂપ શિખેલા કેટલા જણાએ બદ્ધ ધર્મનાં તો આદિ માનવાં? જે પ્રત્યેક દર્શન કહે છે તે પ્રમાણે જોવાની બુદ્ધિ કરી? દયાનંદ કોલેજમાંથી કેટ- આત્માદિ માનીએ, તો તે યોગ્ય નથી. એમ લાએ જૈન ધર્મ જોવાની વૃત્તિ કરી? જે તે નજ ઘટે કે, જેમ જૈદ્ધ કહે છે તેમ આવી વૃત્તિ આવા શિક્ષણથી ઉત્પન્ન ન થાય, આત્મ ક્ષણિક હેય; વળી જેન કહે છે તેમ તો કઈ પણ દહાડે પિતાના સંપ્રદાયનો મોહ અનેક આમાં અને તે નિત્ય હોય; તેમજ જાય નહી, અને જ્યાં સુધી તેવો મેહ વેદાંત કહે છે તેમ એક સર્વવ્યાપક આત્મા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035241
Book TitleSanatan Jain
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherZZZ Unknown
Publication Year1907
Total Pages412
LanguageEnglish, Hindi, Sanskrit, Gujarati
ClassificationBook_English, Book_Devnagari, & Book_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy