SearchBrowseAboutContactDonate
Page Preview
Page 271
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૪ હાય. આવુ' તો નજ ઘટે, જે સ્વરૂપે તે દ્રવ્ય હોય તે એકજ પ્રકારે હાવુ જોઇએ. આમ છતાં જેએને પ્રથમથી આત્મા સર્વવ્યાપક અને એક છે એવા સ'સ્કાર કરાવ્યા હોય છે, તેને પછી તે પેતે માને છે તેમ આત્માનું સ્વરૂપ છે કે જૈન કહે છે તેમ કે બાદ્ધ કહે છે તેમ એ વિચારના અવકાશ રહેતા નથી, તેને પેાતાની માતીનતા વિનાની ખીજી માનીનતા ભૂલભરેલી લાગે આમ નથી; બધા જૈને પેતે માને છે. એકલા વેદાંતને માટે ધર્મો માટે એક પ્રકાર છે. છે તે શિવાય આત્માનું સ્વરૂપ ખીજે પ્રકારે છે એમ કાઇ ઠસાવવા પ્રયત્ન કરે, તે તે ધણુ કરી નિષ્ફળ જવા જોઇએ. આ જે વિચારાના વિશેષ પરિચય રડે છે. તેના આવા ગાઢ સસ્કારા બેસી જાય છે, તે પછી રીતે જ્યારે પ્રત્યેક ધર્મવાળા ક્રમવાર અને વર્ષાંસુધી . પેાતાના સિદ્ધાંતાના અભ્યાસ કરાવે ત્યારે તે સંસ્કારા કેવી જડ ધાલી બેસે તે સમજી લેવું. તે ખાદ્ધ પેાતાના સિદ્ધાંતાનાજ અભ્યાસ કરાવે, તે। પછી તેના ઉપર આશિવાયના સકારા કરાવવા મુશ્કેલ; હવે કાંઇ બૃદ્ધ, વેતિ, શ્વેત અને ખીજા બધાં ધર્માં કહે છે તે સધળા સિદ્ધાંતા સત્ય ન હોવા જોઇએ. એ. કના સિદ્ધાંત સત્ય હાવા જોઇએ. પછી ગમે તેના હા. આ એક સત્યરૂપ હાય તે શિવા યના ધર્મો પ્રત્યેક પેાતાના ધર્મના માહના કારણે પોતાના ધર્મના અભ્યાસ કરાવે, તેનું ફળ શું? પેાતાના ધર્મના સિદ્ધાંત સત્ય હોય, અને બીજાના સત્ય હોય, પરંતુ બીજાના સત્ય છે એવુ જાણવાના અવકાશ નહીં રહે, અને પેાતાના અસત્ય હશે, છતાં તેના મેાહના કારણે અભ્યાસ થયે! હશે એટલે તે ગાઢપણે બેસી જતાં સત્યાસત્ય કારખી નહીં શકે ? અને સત્યાસત્ય પારખી ન શકે, તે આત્માના મેક્ષ કેમ કરી સકાશે? અ સનાતન જૈન તે ( માર્ચથી જ્જીન. કમેૉંતુ' ફળ આપનાર છે. જૈન જેવા ખીએ ધર્મ આ વાત તદ્દન અસત્ય છે એમ કહી ઇશ્વર કર્તાએ નથી, અને કર્મનાં ફળ પણુ - પનાર નથી; માત્ર પેાતાને આત્મા અનાદિથી છે. તે પાતે કર્મ કરે છે, એટલે ક કર્ણો તે છે; તેમજ પોતાના કર્મના કુળતા ભક્તા પણ પોતેજ છે. આવી બન્નેની પરસ્પર વિરૂધ્ધ વિચારવાળી માનીનતા છે. જો દરેક ધ પેાતાના ધર્માંતુ શિક્ષણ આપે, તે! કેવુ ભયંકર પરિણામ ગણવુ ? ઇશ્વર જેવેશ જગતને ર્તા કાષ્ટ ન હેાય, છતાં તેના દૃઢ સ’સ્કાર કરાવવા કે આ સધળુ ઇશ્વરે કર્યું છે અને તે આપણાં કર્માંનાં ફળ આપે છે, તેા તે શું યોગ્ય છે ? અથવા લાભકારક છે? અમે વારવાર કહ્યું કે, ધર્મ તો એકજ પ્રકારે સત્ય હાય. તમામ સાચા હોઇ શકે એમ ન હોય. પેાતાના સંપ્રદાયની કેળવણીના ગાઢ સંસ્કારથી સત્યાસત્ય જોવાને અવકાશ જતા રહેવાના, અને ને અસત્યનુ ગ્રહવું થાય તેા આત્માને મેક્ષ શી રીતે થઇ શકે ? આજ રીતે એક ધર્મવાળા એમ માને કે, શ્ર્વર જગત્ના કર્તા છે; તે આપણાં કરેલાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat આ સધળાં કારણેાથી વાંચનારને જણાવવું ોઇએ કે, પરમાથ ધર્મ માટે પણ પાતપેાતાના ધર્મની કેળવણી પ્રત્યેક ધર્મવાળા આપે, તે તેમાં પણ લાભ કરતાં હાનિ વધારે થવાને સભવ છે. અમે ત્રણ પ્રકારે આ શિક્ષણ સબંધી વિચારે. બતાવ્યા. રાષ્ટ્રીય શકિતને, વ્યવવાર ધર્મને અને પરમાથ ધમને સૈા સાના ધર્મોનુ. શિક્ષણુ આપવાથી લાભ છે કે હાનિ? અથવા શકય છે કે નહી ? વાંચનાર, તમે મનન કરી જેમ યેાગ્ય લાગે તેમ વસા, અને બીજાને સલાહ આપશે. કેટલાક, સાંપ્રદાયિક અથવા સૌ સૈાના મતની કેળવણી આપવાની મુશ્કેલી જોઇ વળી એમ કહે છે કે, બધાં ધર્માંને માન્ય હોય એવાં તત્વા એકત્ર કરી તેની વણી આપવી. અમને આ વાત ઉપલક દષ્ટિએ તે મારી www.umaragyanbhandar.com
SR No.035241
Book TitleSanatan Jain
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherZZZ Unknown
Publication Year1907
Total Pages412
LanguageEnglish, Hindi, Sanskrit, Gujarati
ClassificationBook_English, Book_Devnagari, & Book_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy