SearchBrowseAboutContactDonate
Page Preview
Page 255
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૬ સનાતન જિન. [ માર્ચથી જુન. પ્રજેર વિશેષ છે. આ ત્રણે ચર્ધમાનતા થાય વિદ્યાના પ્રભાવ દ્વારાએ જગતનું આદિપણું એવ-તત્વોત. જાર છે. આ વાત હવે ટકી શકે એમ નથી. પ્રાણી ઉત્પત્તિ શાસ્ત્રીને છૂપી નથી. સર્વ કાઈ તે વાત જાણે છે; અને લઈને કાઈસ્ટનો જન્મ માત્ર માતા વડેજ થયોજાણતાં હોવાથી જ તે ન વધે તેટલા માટે છે એવી વાત ચલાવી લેવાય તેમ નથી. આ ધાર્મિક કેળવણી આપવાની જરૂર છે. એવી રીતે, એવી એવી ઘણી બાબત છે કે, જે ચળવળ દરેક ધર્મમાં ચાલી રહી છે. આવાં તો જરૂર હાલના વિદ્યા પ્રકાશ પછી બીલકુલ નભે ધરાવનારી વિદ્યાની સામે થઈ જૈનમાર્ગને પ્રભાવ તેમ નથી. આ કારણે ક્રિીઅન પ્રજાનો પાઅને જૈનમાર્ગનું રક્ષણ ત્રણે સંપ્રદાય કરી શકશે ચાત્ય વિદ્યા સામે પ્રયત્ન ખરી રીતે કાંઈ કે કેમ તે જોવાનું છે. સાર્થક કરી શકે તેમ અમારું માનવું હતું જેઓને પાશ્ચાત્ય જડવાદને પરિચય હશે નથી,_ તેઓને જાણવામાં હશે કે, તેઓના સામ ક્રિશ્ચિયન ધર્મના આ ઉ૫ર કહ્યા જે સિદ્ધાંત સામે પૃથી ઉપરના ઘણા ધર્મો ટકી શકવાનો છે તેને લગતાં જે જે ધર્મનાં સિદ્ધાંતે છે તે સંભવ નથી. પાશ્ચાત્યવિધા (Science) ના તે ધમી તેના ગમે તેવા પ્રયત્નો છતાં, ચેકસ પ્રભાવ પછી ઘણાં ધર્મો ભયભિત થયા છે કે સમયે, કે જે સમયે વિદ્યા (Science)ના પ્રભાજેઓનું બળ હવે ચાલી શકશે નહીં. ક્રિશ્ચિ. વના પરિપાક થશે ત્યારે ટકી શકવાના નથી. યન ધર્મને આ ભય સાથી પ્રથમ લાગે છે. આ વાતની અત્યારે માનીનતા ઘણાની નહીં અને તે કારણે તેઓ ક્રિશ્ચિયન પ્રજાની અંદર થાય; પણ જેઓ પાશ્ચાત્ય વિદ્યા જે ધીમે પણ ધર્મશિક્ષણ રાજ્યના આશ્રય હેઠળ અપાવવાની સંગીને પ્રચાર કરતી જાય છે તેનું અવલોકન લડત ચલાવે છે; એમ સમજીને કે જે ધર્મના કરતા રહેશે, તેને વહેલી મેડી પ્રતિતિ થયા સંસ્કારો પ્રથમથી થઈ. ગયા હોય, તે તેથી વિના નહી રહે, પ્રજાના મનનું બંધારણ ધાર્મિક સંસ્કારોવાળું પૃથ્વી ઉપર એવા ઘણા થોડાજ ધર્મો અસ્તિત્વ ધરાવે છે કે, જે એક આત્માની બંધાઈ જાય છે, અને એક વખત ચોકસ બંધારણમાં આવી ગયું, તે પછી જડવાદની બાબત વિના બીજી બધી રીતે પાશ્ચાત્ય વિદ્યાની સાથે બંધબેસ્તા થતા હોય. આવા અસર એકાએક અસર કરી શકે નહી. પણ જાજ ધર્મોમાંને એક જૈન ધર્મ ૫ણ છે. આ તેઓની માનીનતા ભૂલભરેલી છે; કેમકે ' પાશ્ચાત્ય વિદ્યાનું એક એવું માનવું છે ક્રિશ્ચીયન ધર્મનાં જે જે સિદ્ધાંત છે તે કે, જગતને કર્તા કોઈ નથી, અથવા કર્તા વાસ્તવિક રીતે એટલા તકલાદી છે કે, ગમે તે ઈશ્વર જેવું કોઈ તત્વ નથી. જૈનને પણ વા પ્રયત્ન છતાં ટકી શકવા મુશ્કેલ. દાખલા આજ સિદ્ધાંત છે. પાશ્ચાત્ય વિદ્યાનું એમ તરીકે, ઈશ્વરનું હેવાપણું, તેનું કર્તાપણું, માનવું થયું છે કે, જગત અનાદિનું છે, અને જગતનું આદિપણું, ક્રાઈસ્ટને પિતા વિના માત્ર જૈન આ મુખ્ય સિદ્ધાંત વિખ્યાત છે. માતાથી જન્મ એ આદિ, બાબતો વાસ્તવિક પૃથ્વીકાયાદિ નિઓમાં જીવનું અસ્તિત્વ હવે રીતે કલ્પિત છતાં તેને સત્યરૂપ ગણાવવાનો પાશ્ચાત્ય વિદ્યા શોધતી થઈ છે. જેનની આ પ્રયત્ન ગમે તેવો બળવાન હોય છતાં, કદી શેધ તે પ્રાચીનમાં પ્રાચીન છે. સ્વભાવથી આ પણ નભી શકે તેમ નથી. વિદ્યા (Science) બધું છે એવી માનીનતા હવે પાશ્ચાત્ય વિદ્યાની ના પ્રભાવ પછી કર્તા ઇશ્વર જેવું તત્વ કોઈ થવા લાગી છે. જેનો સ્વભાવવાદને અગ્ર રીતે પણ સિદ્ધ થઈ શકે એમ નથી. ભુસ્તર ગણીય પદ આપે છે. આ રીતે આવી અનેક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035241
Book TitleSanatan Jain
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherZZZ Unknown
Publication Year1907
Total Pages412
LanguageEnglish, Hindi, Sanskrit, Gujarati
ClassificationBook_English, Book_Devnagari, & Book_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy