SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ ડીસેમ્બર થી ફેબઆરી ) જૈન સાહીત્યને ગુજરાતીમાં શાળા, સ્મૃતી અર્થાત-ખાળ, સ્ત્રી, મુઢ, મૂર્ખ એવા ચારિત્રની ઈચ્છા રાખતા જીવાને અર્થે તેપર કૃપા શ્રી તત્ત્વજ્ઞ પુરૂષાએ સિદ્ધાંત પ્રાકૃતમાં લખ્યા. આમાંથી તાપ એ નીકળે છે કે સ રસ્કૃત ાણુનારાજ સંસ્કૃતમાં સમજે. બાળ, સ્ત્રી, મુઢ, આદિની તે। પ્રાકૃત ભાષા હોય, તે અનુગ્ર હ તે! ખરા તે તેમનાપર ધટે. તેપરથી એમ ધ્વનિત થાય કે ખાળ મૂઢ સ્ત્રી આદિની ભાષામાં ઉપદેશ આદિ લખાય તે। કલ્યાણકારી, આમ જૈનાએ,—પરમા પરાપકાર દ્રષ્ટિવાળા રૈનાએ, —પેાતાના સદુપદેશ, તત્વા, અનુ જીવાતે સમજાય તે હેતુએ રાસ, કાવ્ય, ચરિત્ર, ઢાળ, પુજન, સ્તવન આદિરૂપે ગુજરાતી ભાષામાં વ. માન દેશ ભાષામાં, લખવાનું શરૂ કર્યું, અને ગુજરાતીના ઉપાસકોએ એને એશાન માનવા જોઇએ. આમ જૈન સાહિત્યે ગુજરાતીને સારા ફાળા આપ્યા છે. (૯) વર્તમાન રાલીએ મરહુમ શ્રી રાજચંદ્રની કૃતિ હું આપને ગણાવીશ તેમની આત્મસિદ્ધિમાંથી સ શ્રીમદ્ રાજચંદ્રની વત્તમાન શૈલી. રલ ભાષા સરલ કાવ્ય, અનુ ગાંભિ ઉપરાંત અદ્દભુત તાત્વિક મેાધ મળશે. મેક્ષ મા જીવ કેમ પામે ? જ્વને દુઃખનું કારણ શું છે? આત્મા છે, તે નિત્ય છે, તે કર્તા છે, તે ભાકતા છે, તે મેક્ષ છે, મેક્ષના ઉપાય છે. એ આદિ સરલ પણે ગુરૂ શિષ્યના સંવાદરૂપે તેઓએ એવું બતાવી આપ્યું છે કે સહૃદય તત્વજજ્ઞાસુને આનંદ આનંદ થાય. તત્વજ્જાસુ, મુમુક્ષુ, આત્માયી, તામીનાં લક્ષણા એ બધુ પશુ સભ્યર્ પ્રકારે બતવ્યુ છે. વસ્તુ સ્થિતિ ક્રમ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ૧૯૯ છે; જીવને મૂળ રોગ શું છે, તે ક્રમ ટળે, એ પણ સારી રીતે બતાવ્યુ છે. એજ કર્તાના ‘શ્રીમદ્દ રાજચંદ્ર” નામના ખીએ મહાન ગ્રંથ છે. તેમાં જુદાં જુદાં ઉપદેશ પદ્મ આત્મિકેમિયે સ્વાનુભવ વિચાર, તત્ત્વ, પ્રશ્નાતર સિદ્ધાંત ખેાધ, ઉપદેશ ખેાધ, વૈરાગ્ય આદિ તાત્વિક વિચારાથી ભરેલા છે. Pepy's Diaries અને Kamla's letters ની પેઠે ગુજરાતી સાહિત્યમાં નવુ રૂપ શરૂ કરનાર એ ગ્રંથ છે. હાથ——`ધ અને પત્રા સગ્રહી જનહિતાર્થ પ્રગટ કરી સાહિત્યની વૃદ્ધિ કરવા ફૈપ સેવા કરવાની એ મહાન ગ્રંથે પહેલ કરી છે, એમ કહેવુ ખેાટુ નથી. મામ સાહિત્યના અનેક જુદા જુદા અંગા ઇતિહાસ, ન્યાય, તત્વ, ધર્મ, દેવગુરૂ, તપ, ઇંદ્રિય નિગ્રહ, યેાગ, નૈતિધ્વ્યવહાર, નિશ્ચય, કાય, ભવ, અલંકાર, વ્યાકરણ, કાય, કાવ્ય, છંદ, લિંગ, શબ્દ, આદિ જુદાં જુદાં ૐ' મિત્ર એવાં અને એટલાં બધાં જૈન સાહિત્યામાં રાસ, ચરિત્ર, પ્રાધ, કાવ્ય આદિ દ્વારા પ્રસિદ્ધિ પામ્યાં કે તે આપણને આનંદનું કારણુ છે. બધુએ ? હવે હું એ રાસ આદિ કણે કયારે કયાં ક્યાં શા સબંધી કર્યો તેની શતકવાર ટીપ આ પીશ, પ્રથમ ત્રણ મૃતકમાં ના તો કેટલાક સંસ્કૃત છે; બાકીના ગુજરાતી છે. આ ટીપ આપીશ, તે પણ કાંઇ સંપૂર્ણ નથી. એ સિવાય અનેક બીજા છપાયલા, હસ્ત લેખા, અણુ શેાધાયલા ગ્રંથે છે. આ ટીપમાં મ્હોટા ભાગ ગુજરાતીને અને થાના બહુ મોટા ભાગ છપાએલે છે. ભાકીને ભાગ અને જેની ટીપ નથી આપેલી તેવા ગ્રંથા જુદા જુદા ભંડારામાં છે, પણ હવે લેાકેા જાગ્રત થયા છે એટલે એ ભંડારાના ઉ ખવાતાં પુરતા બચશે, તથારતુ. www.umaragyanbhandar.com
SR No.035241
Book TitleSanatan Jain
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherZZZ Unknown
Publication Year1907
Total Pages412
LanguageEnglish, Hindi, Sanskrit, Gujarati
ClassificationBook_English, Book_Devnagari, & Book_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy